શોધખોળ કરો
અમદાવાદઃ હવે કોરોના સંક્રમિત આઈસોલેશનના નિયમનો ભંગ કરશે તો થશે કાર્યવાહી
અમદાવાદમાં કોરોના સંક્રમિતો જો આઈસોલેશનના નિયમોનો ભંગ કરશે તો હવે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. મનપાએ બે દિવસમાં નવ દર્દીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડામાં ચાર, વાસણામાં એક અને મણિનગરમાં ત્રણ દર્દી સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
અમદાવાદ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Ahmedabad Rain : અમદાવાદમાં મોડી રાતે ભારે પવન સાથે પડ્યો વરસાદ
Gujarat Rain Breaking News : ગુજરાતના વાતાવરણમાં પલટો, આજે ક્યાં ક્યાં તૂટી પડ્યો વરસાદ?
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
આગળ જુઓ





















