શોધખોળ કરો
અમદાવાદઃ હવે કોરોના સંક્રમિત આઈસોલેશનના નિયમનો ભંગ કરશે તો થશે કાર્યવાહી
અમદાવાદમાં કોરોના સંક્રમિતો જો આઈસોલેશનના નિયમોનો ભંગ કરશે તો હવે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. મનપાએ બે દિવસમાં નવ દર્દીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડામાં ચાર, વાસણામાં એક અને મણિનગરમાં ત્રણ દર્દી સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
અમદાવાદ
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
આગળ જુઓ






















