શોધખોળ કરો
અમદાવાદઃ હવે કોરોના સંક્રમિત આઈસોલેશનના નિયમનો ભંગ કરશે તો થશે કાર્યવાહી
અમદાવાદમાં કોરોના સંક્રમિતો જો આઈસોલેશનના નિયમોનો ભંગ કરશે તો હવે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. મનપાએ બે દિવસમાં નવ દર્દીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચાંદખેડામાં ચાર, વાસણામાં એક અને મણિનગરમાં ત્રણ દર્દી સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
અમદાવાદ
Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ





















