શોધખોળ કરો

આદિવાસીના ધર્મપરિવર્તનની લઇને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપ્યું મોટું નિવેદન

ડેડીયાપાડા ના જાનકી આશ્રમ ખાતે જનજાતિ સુરક્ષા મંચ ની જાહેરસભા યોજવામાં આવી હતી જાનકી આશ્રમ ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા  હાજર રહ્યા હતા જનજાતિ સમાજની એક જ માંગ કે આદિવાસી સમાજ ના લોકો ધર્મ પરિવર્તન કરે તો તે લોકો ને ડી લિસ્ટિંગ કરવા જોઈએ ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી અને મુસ્લિમ બની જનાર આદિવાસીઓ ને અનુસૂચિત જનજાતિ ની યાદી માંથી કાઢી મુકવા જોઈએ આવનારા સમયમાં જો ધર્મપરિવર્તન ચાલુ રહ્યો તો હિન્દૂ લઘુમતી માં મુકાઈ જશે અને મુસ્લિમ કન્ટ્રી ના લોકો ભારત દેશ પર રાજ કરશે આ જાહેર સભામાં મનસુખ વસાવા એ કહ્યું કે આપણે સજાગ થવું પડશે નહિ તો મુઘલ સામ્રાજ્ય થઈ જશે ભારત દેશ આમારા જેવા વિચારધારા ના લોકો બેસી નથી રહેવાના જો ધર્મ પરિવર્તન ચાલુ રહેશે તો પછી કાયદો બનાવીશું જે લોકો એ ધર્મપરિવર્તન કર્યું છે તેવા આદીવાસી સમાજ ના લોકોના આદિવાસી  તરીકે ના લાભો બંધ કરી દેવા પડશે ધર્મ ના રક્ષણ માટે જો બલિદાન આપવાનું હશે તો મનસુખ વસાવા પહેલું બલિદાન આપીશ એમ કહ્યું હું પયગંબર ને સલામ કરું છું ઈશું ભગવાન ને સલામ કરું છું ઈશું ભગવાન ની ટીકા નથી કરતા પયગંબર પર ટીકા કેમ નથી કરતા આપણા ધર્મ ની જ ટીકા કેમ કરે છે કેટલાક લોકો વિદેશી વિચારધારા ના કારણે સોસીયલ મીડિયા માં લખે છે
હિન્દૂ ધર્મ માટે જે લોકો લખે છે તે લોકો ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મ વિશે કેમ લખતા નથી મનસુખ વસાવાએ પોતાના ભાષણ માં કહ્યું કે અમારા દેવી દેવતા પર ટીકા કરવાનો તમને કોઈ હક્ક નથી અમે અમારા ધર્મ માટે જાન પણ આપી દઈશું મિત્ર બદલી શકાય ઘરવાળી બદાય બધું બદલાઈ પણ ધર્મ ના બદલી શકાય મુસ્લિમ અને ખ્રિસ્તી એ વિદેશી ધર્મ છે

સમાચાર વિડિઓઝ

Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ
Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મા પગાર પંચ પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! કેન્દ્રીય કર્મચારીઓના પગાર પર થશે અસર
8મા પગાર પંચ પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! કેન્દ્રીય કર્મચારીઓના પગાર પર થશે અસર
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
કૃતિ સેનનના કપડાં પર વિવાદ: રાહુલ ગાંધીએ કહ્યું - ‘મહિલાઓ શું પહેરે તે તેમની પસંદગી છે’
કૃતિ સેનનના કપડાં પર વિવાદ: રાહુલ ગાંધીએ કહ્યું - ‘મહિલાઓ શું પહેરે તે તેમની પસંદગી છે’
TMCના 20 બળવાખોર સાંસદો સામે લટકતી તલવાર: સ્પીકરે કહ્યું - 7 દિવસની અંદર...
TMCના 20 બળવાખોર સાંસદો સામે લટકતી તલવાર: સ્પીકરે કહ્યું - 7 દિવસની અંદર...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટીમાં લૂંટ ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાની અધિકારીઓને ધમકી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના માથાફોડ નેતા
Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ
MLA Dhavalsinh Zala : અરવલ્લીના ખેડૂતો માટે 10 કલાક વીજળીની માગ, ધારાસભ્યનો ઉર્જામંત્રીને પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
જેવા સાથે તેવા: આ દેશે અમેરિકા પર ઝીંક્યો $20 બિલિયનનો ટેરિફ! જાણો કેમ લીધો મોટો નિર્ણય
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરને ક્રિકેટ રમવાની મંજૂરી મળી! જાણો કઈ શરતે મળી છૂટ?
છોકરામાંથી છોકરી બનેલી અનાયા બાંગરને ક્રિકેટ રમવાની મંજૂરી મળી! જાણો કઈ શરતે મળી છૂટ?
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
Embed widget