શોધખોળ કરો
અમદાવાદઃ 19 વર્ષની યુવતીને બંધાયા 16 વર્ષના છોકરા સાથે સંબંધ, પરિવારે બંધ કરાવ્યું મળવાનું તો શું આવ્યો અંજામ ? જાણો
1/9

આ અંગે ઘાટલોડીયા પોલિસ સ્ટેશનના પી.આઈ. એ.ડી. ગોહેલે જણાવ્યું કે શિક્ષક દંપતીના સગીર પુત્રના પ્રેમમાં આખરે યુવતીએ જીવ તો ગુમાવ્યો પરંતુ યુવતી આપઘાત કરવા ગઈ ત્યારે કેરોસીન ક્યાંથી લાવી તે એક સવાલ બન્યો છે. હાલ તો પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે .
2/9

પ્રેમીએ યુવતીને પોતાની સાથે વાત નહીં કરવા કહ્યું હતું. આ યુવતીને લાગી આવતા તેણે 15 દિવસ પહેલાં પ્રેમીને કહ્યું હતું કે જો એ પોતાની સાથે વાત નહિ કરે તો તેના ઘર પાસે આપઘાત કરશે. પ્રેમીએ તેની આ વાતને ગંભીરતાથી નહોતી લીધી અને છેવટે તેનો અંજામ યુવતીના આપઘાતમાં આવ્યો.
Published at : 12 Feb 2017 05:22 PM (IST)
View More





















