શોધખોળ કરો
અમદાવાદઃ 9 મુસાફરો સાથે જતી રીક્ષાને કારે મારી ટક્કર, પાંચના મોતથી અરેરાટી
1/4

2/4

અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર થોડા સમય માટે વાહનવ્યવહારન અસર થઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ગુનો નોંધીને કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથધરી હતી.
Published at : 27 Jun 2017 04:03 PM (IST)
Tags :
Rickshaw AccidentView More





















