આ અંગે મહિલાના સંતાનોએ પરિવારને જાણ કરતાં પરિવારે વિધવા પુત્રવધૂ સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની આવી હરકતોને કારણે દીકરાઓ પણ તેની સાથે રહેવા માંગતા ન હોવાનું જાણવા મળ્યું છે. મહિલાની આ હરકતોને કારણે પતિએ આપઘાત કરી લીધો હતો. તેણે સૂસાઇડ નોટમાં આ અંગે ઉલ્લેખ પણ કર્યો હતો.
2/3
અમદાવાદઃ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વાસના ભૂખી મહિલા સંતાનોને અગાશી પર મોકલીને પ્રેમી સાથે રંગરેલિયા માણતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. મહિલાની આ હરકતોથી કંટાળીને પિતએ પણ આપઘાત કરી લીધો છે. ત્યારે આ કિસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
3/3
આ અંગેની વિગતો એવી છે કે, અમરાઇવાડીમાં વિધવા મહિલા પોતાના બે દીકરા સાથે રહે છે. આ મહિલા અન્ય પુરુષો સાથે સંબંધ ધરાવે છે. પોતાના બંને દીકરાઓને અગાશી પર મોકલીને પ્રેમી સાથે ઘરમાં મહિલા રંગરેલિયા માણતી હતી. જો આ સમયે દીકરા નીચે આવી જાય તો તેમના પર અત્યાચાર ગુજારતી હતી.