શોધખોળ કરો

ટાઉનહોલ: GST, નોટબંધી, પાટીદાર અનામત આંદોલન પર શું બોલ્યા અમિત શાહ

1/7
પાટીદાર અનામત આંદોલન સંબંધે પુછાયેલા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે અનામત એક સંવૈધાનિક વ્યવસ્થા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે અનામત 50 ટકાથી વધારે ન આપી શકાય. એસસી-એસટીમાં ફેરફાર ન કરી શકાય. અમે પાટીદાર યુવાનોને એક ન્યાયિક પ્રક્રિયા સાથે આગળ વધવાની વાત કરી છે. આ પ્રથમ આંદોલન નથી અગાઉ પણ આંદોલનો થયા છે. અને તે બાદમાં રાજનીતિમાં પરિણમ્યા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચારના આંકડા સૌથી ઓછા છે.
પાટીદાર અનામત આંદોલન સંબંધે પુછાયેલા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે અનામત એક સંવૈધાનિક વ્યવસ્થા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે અનામત 50 ટકાથી વધારે ન આપી શકાય. એસસી-એસટીમાં ફેરફાર ન કરી શકાય. અમે પાટીદાર યુવાનોને એક ન્યાયિક પ્રક્રિયા સાથે આગળ વધવાની વાત કરી છે. આ પ્રથમ આંદોલન નથી અગાઉ પણ આંદોલનો થયા છે. અને તે બાદમાં રાજનીતિમાં પરિણમ્યા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચારના આંકડા સૌથી ઓછા છે.
2/7
ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અડીખમ ગુજરાતના નામે યુવા ટાઉનહોલ કાર્યક્રમમાં યુવાઓને સંબોધ્યા હતા. તેમણે પાટીદાર અનામત, દલિતો પર અત્યાચાર, જીએસટી, ગુજરાતમાં વરસાદના કારણે પડેલા ખાડાઓ, ગુજરાતના વિકાસને લઈને સવાલોના જવાબો આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી અને જીતુભાઈ વાધાણી ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અડીખમ ગુજરાતના નામે યુવા ટાઉનહોલ કાર્યક્રમમાં યુવાઓને સંબોધ્યા હતા. તેમણે પાટીદાર અનામત, દલિતો પર અત્યાચાર, જીએસટી, ગુજરાતમાં વરસાદના કારણે પડેલા ખાડાઓ, ગુજરાતના વિકાસને લઈને સવાલોના જવાબો આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી અને જીતુભાઈ વાધાણી ઉપસ્થિત રહ્યા હતા.
3/7
રાજ્યના 250 જેટલાં સ્થળોએથી દોઢ લાખ કરતા વધારે યુવાનો સાથે વીડિયો કોંન્ફરન્સના માધ્યમથી અમિત શાહ તેમના સવાલોના જવાબ આપ્યો હતો તેવો ભાજપ દ્વારા દાવો કરાયો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો હોવાનું ટાઉન હોલ કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું.
રાજ્યના 250 જેટલાં સ્થળોએથી દોઢ લાખ કરતા વધારે યુવાનો સાથે વીડિયો કોંન્ફરન્સના માધ્યમથી અમિત શાહ તેમના સવાલોના જવાબ આપ્યો હતો તેવો ભાજપ દ્વારા દાવો કરાયો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો હોવાનું ટાઉન હોલ કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું.
4/7
 ગુજરાતના વિકાસને લઈને રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો પર અમિત શાહે કટાક્ષ કર્યો હતો જીએસટીને લઈને અમિત શાહે કહ્યું કે જીએસટી આધુનિક પ્રકારની કરપ્રણાલી, દેશમાં સમવિકાસ માટે છે, ગુજરાત માટે નર્મદા જીવાદોરી સમાન, લાખો હેક્ટર સિંચાઈ, સેંકડો શહેરોની પીવાના પાણીની સમસ્યા એટલે અનેક રીતે ઉપયોગી છે.
ગુજરાતના વિકાસને લઈને રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો પર અમિત શાહે કટાક્ષ કર્યો હતો જીએસટીને લઈને અમિત શાહે કહ્યું કે જીએસટી આધુનિક પ્રકારની કરપ્રણાલી, દેશમાં સમવિકાસ માટે છે, ગુજરાત માટે નર્મદા જીવાદોરી સમાન, લાખો હેક્ટર સિંચાઈ, સેંકડો શહેરોની પીવાના પાણીની સમસ્યા એટલે અનેક રીતે ઉપયોગી છે.
5/7
6/7
7/7
નોટબંધીના સવાલ પર અમિત શાહે કહ્યું કે રિઝર્વ બેંકે 99 ટકા નોટો પાછી આવી. પહેલા ક્યારે કોઈએ પૂછ્યું કેટલી નોટો હતી. 20 ટકા ભ્રષ્ટાચારીઓના ઘરમાં પડી હતી. એ બધી નોટો આજે બેંકમાં પહોંચી અને દેશના વિકાસનું કામ કર્યું છે.
નોટબંધીના સવાલ પર અમિત શાહે કહ્યું કે રિઝર્વ બેંકે 99 ટકા નોટો પાછી આવી. પહેલા ક્યારે કોઈએ પૂછ્યું કેટલી નોટો હતી. 20 ટકા ભ્રષ્ટાચારીઓના ઘરમાં પડી હતી. એ બધી નોટો આજે બેંકમાં પહોંચી અને દેશના વિકાસનું કામ કર્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget