શોધખોળ કરો

ટાઉનહોલ: GST, નોટબંધી, પાટીદાર અનામત આંદોલન પર શું બોલ્યા અમિત શાહ

1/7
પાટીદાર અનામત આંદોલન સંબંધે પુછાયેલા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે અનામત એક સંવૈધાનિક વ્યવસ્થા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે અનામત 50 ટકાથી વધારે ન આપી શકાય. એસસી-એસટીમાં ફેરફાર ન કરી શકાય. અમે પાટીદાર યુવાનોને એક ન્યાયિક પ્રક્રિયા સાથે આગળ વધવાની વાત કરી છે. આ પ્રથમ આંદોલન નથી અગાઉ પણ આંદોલનો થયા છે. અને તે બાદમાં રાજનીતિમાં પરિણમ્યા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચારના આંકડા સૌથી ઓછા છે.
પાટીદાર અનામત આંદોલન સંબંધે પુછાયેલા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે અનામત એક સંવૈધાનિક વ્યવસ્થા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે અનામત 50 ટકાથી વધારે ન આપી શકાય. એસસી-એસટીમાં ફેરફાર ન કરી શકાય. અમે પાટીદાર યુવાનોને એક ન્યાયિક પ્રક્રિયા સાથે આગળ વધવાની વાત કરી છે. આ પ્રથમ આંદોલન નથી અગાઉ પણ આંદોલનો થયા છે. અને તે બાદમાં રાજનીતિમાં પરિણમ્યા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચારના આંકડા સૌથી ઓછા છે.
2/7
ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અડીખમ ગુજરાતના નામે યુવા ટાઉનહોલ કાર્યક્રમમાં યુવાઓને સંબોધ્યા હતા. તેમણે પાટીદાર અનામત, દલિતો પર અત્યાચાર, જીએસટી, ગુજરાતમાં વરસાદના કારણે પડેલા ખાડાઓ, ગુજરાતના વિકાસને લઈને સવાલોના જવાબો આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી અને જીતુભાઈ વાધાણી ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અડીખમ ગુજરાતના નામે યુવા ટાઉનહોલ કાર્યક્રમમાં યુવાઓને સંબોધ્યા હતા. તેમણે પાટીદાર અનામત, દલિતો પર અત્યાચાર, જીએસટી, ગુજરાતમાં વરસાદના કારણે પડેલા ખાડાઓ, ગુજરાતના વિકાસને લઈને સવાલોના જવાબો આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી અને જીતુભાઈ વાધાણી ઉપસ્થિત રહ્યા હતા.
3/7
રાજ્યના 250 જેટલાં સ્થળોએથી દોઢ લાખ કરતા વધારે યુવાનો સાથે વીડિયો કોંન્ફરન્સના માધ્યમથી અમિત શાહ તેમના સવાલોના જવાબ આપ્યો હતો તેવો ભાજપ દ્વારા દાવો કરાયો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો હોવાનું ટાઉન હોલ કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું.
રાજ્યના 250 જેટલાં સ્થળોએથી દોઢ લાખ કરતા વધારે યુવાનો સાથે વીડિયો કોંન્ફરન્સના માધ્યમથી અમિત શાહ તેમના સવાલોના જવાબ આપ્યો હતો તેવો ભાજપ દ્વારા દાવો કરાયો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો હોવાનું ટાઉન હોલ કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું.
4/7
 ગુજરાતના વિકાસને લઈને રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો પર અમિત શાહે કટાક્ષ કર્યો હતો જીએસટીને લઈને અમિત શાહે કહ્યું કે જીએસટી આધુનિક પ્રકારની કરપ્રણાલી, દેશમાં સમવિકાસ માટે છે, ગુજરાત માટે નર્મદા જીવાદોરી સમાન, લાખો હેક્ટર સિંચાઈ, સેંકડો શહેરોની પીવાના પાણીની સમસ્યા એટલે અનેક રીતે ઉપયોગી છે.
ગુજરાતના વિકાસને લઈને રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો પર અમિત શાહે કટાક્ષ કર્યો હતો જીએસટીને લઈને અમિત શાહે કહ્યું કે જીએસટી આધુનિક પ્રકારની કરપ્રણાલી, દેશમાં સમવિકાસ માટે છે, ગુજરાત માટે નર્મદા જીવાદોરી સમાન, લાખો હેક્ટર સિંચાઈ, સેંકડો શહેરોની પીવાના પાણીની સમસ્યા એટલે અનેક રીતે ઉપયોગી છે.
5/7
6/7
7/7
નોટબંધીના સવાલ પર અમિત શાહે કહ્યું કે રિઝર્વ બેંકે 99 ટકા નોટો પાછી આવી. પહેલા ક્યારે કોઈએ પૂછ્યું કેટલી નોટો હતી. 20 ટકા ભ્રષ્ટાચારીઓના ઘરમાં પડી હતી. એ બધી નોટો આજે બેંકમાં પહોંચી અને દેશના વિકાસનું કામ કર્યું છે.
નોટબંધીના સવાલ પર અમિત શાહે કહ્યું કે રિઝર્વ બેંકે 99 ટકા નોટો પાછી આવી. પહેલા ક્યારે કોઈએ પૂછ્યું કેટલી નોટો હતી. 20 ટકા ભ્રષ્ટાચારીઓના ઘરમાં પડી હતી. એ બધી નોટો આજે બેંકમાં પહોંચી અને દેશના વિકાસનું કામ કર્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget