શોધખોળ કરો

ટાઉનહોલ: GST, નોટબંધી, પાટીદાર અનામત આંદોલન પર શું બોલ્યા અમિત શાહ

1/7
પાટીદાર અનામત આંદોલન સંબંધે પુછાયેલા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે અનામત એક સંવૈધાનિક વ્યવસ્થા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે અનામત 50 ટકાથી વધારે ન આપી શકાય. એસસી-એસટીમાં ફેરફાર ન કરી શકાય. અમે પાટીદાર યુવાનોને એક ન્યાયિક પ્રક્રિયા સાથે આગળ વધવાની વાત કરી છે. આ પ્રથમ આંદોલન નથી અગાઉ પણ આંદોલનો થયા છે. અને તે બાદમાં રાજનીતિમાં પરિણમ્યા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચારના આંકડા સૌથી ઓછા છે.
પાટીદાર અનામત આંદોલન સંબંધે પુછાયેલા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે અનામત એક સંવૈધાનિક વ્યવસ્થા છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન પ્રમાણે અનામત 50 ટકાથી વધારે ન આપી શકાય. એસસી-એસટીમાં ફેરફાર ન કરી શકાય. અમે પાટીદાર યુવાનોને એક ન્યાયિક પ્રક્રિયા સાથે આગળ વધવાની વાત કરી છે. આ પ્રથમ આંદોલન નથી અગાઉ પણ આંદોલનો થયા છે. અને તે બાદમાં રાજનીતિમાં પરિણમ્યા છે. ગુજરાતમાં દલિતો પર અત્યાચારના આંકડા સૌથી ઓછા છે.
2/7
ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અડીખમ ગુજરાતના નામે યુવા ટાઉનહોલ કાર્યક્રમમાં યુવાઓને સંબોધ્યા હતા. તેમણે પાટીદાર અનામત, દલિતો પર અત્યાચાર, જીએસટી, ગુજરાતમાં વરસાદના કારણે પડેલા ખાડાઓ, ગુજરાતના વિકાસને લઈને સવાલોના જવાબો આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી અને જીતુભાઈ વાધાણી ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અડીખમ ગુજરાતના નામે યુવા ટાઉનહોલ કાર્યક્રમમાં યુવાઓને સંબોધ્યા હતા. તેમણે પાટીદાર અનામત, દલિતો પર અત્યાચાર, જીએસટી, ગુજરાતમાં વરસાદના કારણે પડેલા ખાડાઓ, ગુજરાતના વિકાસને લઈને સવાલોના જવાબો આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી અને જીતુભાઈ વાધાણી ઉપસ્થિત રહ્યા હતા.
3/7
રાજ્યના 250 જેટલાં સ્થળોએથી દોઢ લાખ કરતા વધારે યુવાનો સાથે વીડિયો કોંન્ફરન્સના માધ્યમથી અમિત શાહ તેમના સવાલોના જવાબ આપ્યો હતો તેવો ભાજપ દ્વારા દાવો કરાયો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો હોવાનું ટાઉન હોલ કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું.
રાજ્યના 250 જેટલાં સ્થળોએથી દોઢ લાખ કરતા વધારે યુવાનો સાથે વીડિયો કોંન્ફરન્સના માધ્યમથી અમિત શાહ તેમના સવાલોના જવાબ આપ્યો હતો તેવો ભાજપ દ્વારા દાવો કરાયો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો હોવાનું ટાઉન હોલ કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું.
4/7
 ગુજરાતના વિકાસને લઈને રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો પર અમિત શાહે કટાક્ષ કર્યો હતો જીએસટીને લઈને અમિત શાહે કહ્યું કે જીએસટી આધુનિક પ્રકારની કરપ્રણાલી, દેશમાં સમવિકાસ માટે છે, ગુજરાત માટે નર્મદા જીવાદોરી સમાન, લાખો હેક્ટર સિંચાઈ, સેંકડો શહેરોની પીવાના પાણીની સમસ્યા એટલે અનેક રીતે ઉપયોગી છે.
ગુજરાતના વિકાસને લઈને રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલો પર અમિત શાહે કટાક્ષ કર્યો હતો જીએસટીને લઈને અમિત શાહે કહ્યું કે જીએસટી આધુનિક પ્રકારની કરપ્રણાલી, દેશમાં સમવિકાસ માટે છે, ગુજરાત માટે નર્મદા જીવાદોરી સમાન, લાખો હેક્ટર સિંચાઈ, સેંકડો શહેરોની પીવાના પાણીની સમસ્યા એટલે અનેક રીતે ઉપયોગી છે.
5/7
6/7
7/7
નોટબંધીના સવાલ પર અમિત શાહે કહ્યું કે રિઝર્વ બેંકે 99 ટકા નોટો પાછી આવી. પહેલા ક્યારે કોઈએ પૂછ્યું કેટલી નોટો હતી. 20 ટકા ભ્રષ્ટાચારીઓના ઘરમાં પડી હતી. એ બધી નોટો આજે બેંકમાં પહોંચી અને દેશના વિકાસનું કામ કર્યું છે.
નોટબંધીના સવાલ પર અમિત શાહે કહ્યું કે રિઝર્વ બેંકે 99 ટકા નોટો પાછી આવી. પહેલા ક્યારે કોઈએ પૂછ્યું કેટલી નોટો હતી. 20 ટકા ભ્રષ્ટાચારીઓના ઘરમાં પડી હતી. એ બધી નોટો આજે બેંકમાં પહોંચી અને દેશના વિકાસનું કામ કર્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
Embed widget