શોધખોળ કરો

લોકોને મોટી રાહતઃ જાણો હવે એક દિવસમાં કેટલી રકમ ઉપાડી શકાશે ? એટીએમ-એક્સચેન્જમાંથી મળશે કેટલી રકમ ?

1/5
દેશમાં જૂની નોટો બદલીને નવી નોટો મેળવવા માટે મચેલી અફડાતફડીના કારણે કેન્દ્ર સરકારે આ મોટી રાહત આપી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે ચલણી નોટોની ઉપલબ્ધતા અને વિતરણની સ્થિતિનો રીવ્યુ કરીને આ મોટી જાહેરાત કરી છે. રીઝર્વ બેંકે લોકોને પણ ગભરાટમાં નહીં આવેની જરૂર પ્રમાણે જ નોટો કાઢવા અપીલ કરી છે.
દેશમાં જૂની નોટો બદલીને નવી નોટો મેળવવા માટે મચેલી અફડાતફડીના કારણે કેન્દ્ર સરકારે આ મોટી રાહત આપી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે ચલણી નોટોની ઉપલબ્ધતા અને વિતરણની સ્થિતિનો રીવ્યુ કરીને આ મોટી જાહેરાત કરી છે. રીઝર્વ બેંકે લોકોને પણ ગભરાટમાં નહીં આવેની જરૂર પ્રમાણે જ નોટો કાઢવા અપીલ કરી છે.
2/5
કેન્દ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બદલવા માટેની મર્યાદામાં પણ વધારો કર્યો છે. ગઈ કાલ સુધી 4000 રૂપિયા સુધીની 500 અને 1000 રૂપિયાની નોટો બદલીને નવી નોટો લઈ શકાતી હતી. હવે આ મર્યાદા વધારીને 4500 રૂપિયા કરવામાં આવી છે અને એ રીતે તેમાં પણ 500 રૂપિયાનો વધારો કરાયો છે.
કેન્દ્ર સરકારે 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બદલવા માટેની મર્યાદામાં પણ વધારો કર્યો છે. ગઈ કાલ સુધી 4000 રૂપિયા સુધીની 500 અને 1000 રૂપિયાની નોટો બદલીને નવી નોટો લઈ શકાતી હતી. હવે આ મર્યાદા વધારીને 4500 રૂપિયા કરવામાં આવી છે અને એ રીતે તેમાં પણ 500 રૂપિયાનો વધારો કરાયો છે.
3/5
કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પ્રમાણે એટીએમમાંથી રૂપિયા કાઢવાની મર્યાદા વધારી દેવાઈ છે. હવે એક દિવસમાં 2000ની જગ્યાએ 2500 રૂપિયા એટીએમમાંથી કાઢી શકાશે. આમ એટીએમમાંથી ઉપાડની મર્યાદામાં પણ 500 રૂપિયાનો વધારો કરાયો છે તેના કારણે લોકોને આંશિક રાહત થશે.
કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પ્રમાણે એટીએમમાંથી રૂપિયા કાઢવાની મર્યાદા વધારી દેવાઈ છે. હવે એક દિવસમાં 2000ની જગ્યાએ 2500 રૂપિયા એટીએમમાંથી કાઢી શકાશે. આમ એટીએમમાંથી ઉપાડની મર્યાદામાં પણ 500 રૂપિયાનો વધારો કરાયો છે તેના કારણે લોકોને આંશિક રાહત થશે.
4/5
કેન્દ્ર સરકારે એક દિવસમાં 10,000 રૂપિયા કાઢવાની મર્યાદા બાંધી હતી. આ મર્યાદા હટાવી દેવાઈ છે. આ ઉપરાંત એક સપ્તાહમાં નાણાં ઉપાડવા પર 20,000 રૂપિયા હતી તે વધારીને 24,000 કરી દીધી છે. તેનો મતલબ કે હવે એક જ દિવસમાં 24,000 રૂપિયા કાઢી શકાશે.
કેન્દ્ર સરકારે એક દિવસમાં 10,000 રૂપિયા કાઢવાની મર્યાદા બાંધી હતી. આ મર્યાદા હટાવી દેવાઈ છે. આ ઉપરાંત એક સપ્તાહમાં નાણાં ઉપાડવા પર 20,000 રૂપિયા હતી તે વધારીને 24,000 કરી દીધી છે. તેનો મતલબ કે હવે એક જ દિવસમાં 24,000 રૂપિયા કાઢી શકાશે.
5/5
 અમદાવાદઃ નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરી તેના કારણે સામાન્ય લોકો તો પરેશાન થઈ ગયા છે ત્યારે મોદી સરકારે 14 નવેમ્બર, 2016 ને સોમવારથી લોકોને રાહત આપતાં સંખ્યાબંધ પગલાં જાહેર કર્યાં છે. કેન્દ્ર સરકારે સૌથી મોટી રાહત આપતાં રોજિંદા ઉપાડની રકમ પરનાં નિયંત્રણ હટાવી દીધાં છે.
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરી તેના કારણે સામાન્ય લોકો તો પરેશાન થઈ ગયા છે ત્યારે મોદી સરકારે 14 નવેમ્બર, 2016 ને સોમવારથી લોકોને રાહત આપતાં સંખ્યાબંધ પગલાં જાહેર કર્યાં છે. કેન્દ્ર સરકારે સૌથી મોટી રાહત આપતાં રોજિંદા ઉપાડની રકમ પરનાં નિયંત્રણ હટાવી દીધાં છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Embed widget