શોધખોળ કરો
ભરતસિંહ સોલંકીએ નરેન્દ્ર મોદીને કોની સામે કેસ કરવા ફેંક્યો પડકાર ? જાણો વિગત
1/5

તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસના મુદ્દે ભાગી રહી છે. જો હિંમત હોય તો આગામી ચૂંટણી વિકાસના મુદ્દા પર લડીને બતાવે. સમાજમાં કોમી રમખાણ, સાંપ્રદાયિક હિંસા, જ્ઞાતિઓનું ઝેર ફેલાવવું વગેરે કામ કોંગ્રેસના છે. પરંતુ વિકાસની નક્કર વાતોના આધારે ચૂંટણી લડવાની કોંગ્રેસમાં હિંમત નથી. જામીન પર છુટીને આવેલા નેતા જેના વડા છે તેવી પાર્ટી ભાજપ સરકાર પાસેથી કેવી રીતે હિસાબ માગી શકે ?
2/5

ભાટ ગામે ખાતે ભાજપનું ગૌરવ મહાસંમેલનમાં હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૫૦ મિનિટનાં ભાષણમાં કોંગ્રેસના સોનિયા અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર આકરા પ્રહારો અને ટીકા કરી હતી. જેમાં ખાસ કરીને વડાપ્રધાને સુજલામ સુફલામ યોજના અંગે ગુજરાતનાં નાગરિકો ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરે તેવું કહ્યું હતું.
Published at : 17 Oct 2017 11:19 AM (IST)
View More






















