શોધખોળ કરો

ભરતસિંહ સોલંકીએ નરેન્દ્ર મોદીને કોની સામે કેસ કરવા ફેંક્યો પડકાર ? જાણો વિગત

1/5
તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસના મુદ્દે ભાગી રહી છે. જો હિંમત હોય તો આગામી ચૂંટણી વિકાસના મુદ્દા પર લડીને બતાવે. સમાજમાં કોમી રમખાણ, સાંપ્રદાયિક હિંસા, જ્ઞાતિઓનું ઝેર ફેલાવવું વગેરે કામ કોંગ્રેસના છે. પરંતુ વિકાસની નક્કર વાતોના આધારે ચૂંટણી લડવાની કોંગ્રેસમાં હિંમત નથી. જામીન પર છુટીને આવેલા નેતા જેના વડા છે તેવી પાર્ટી ભાજપ સરકાર પાસેથી કેવી રીતે હિસાબ માગી શકે ?
તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસના મુદ્દે ભાગી રહી છે. જો હિંમત હોય તો આગામી ચૂંટણી વિકાસના મુદ્દા પર લડીને બતાવે. સમાજમાં કોમી રમખાણ, સાંપ્રદાયિક હિંસા, જ્ઞાતિઓનું ઝેર ફેલાવવું વગેરે કામ કોંગ્રેસના છે. પરંતુ વિકાસની નક્કર વાતોના આધારે ચૂંટણી લડવાની કોંગ્રેસમાં હિંમત નથી. જામીન પર છુટીને આવેલા નેતા જેના વડા છે તેવી પાર્ટી ભાજપ સરકાર પાસેથી કેવી રીતે હિસાબ માગી શકે ?
2/5
ભાટ ગામે ખાતે ભાજપનું ગૌરવ મહાસંમેલનમાં હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૫૦ મિનિટનાં ભાષણમાં કોંગ્રેસના સોનિયા અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર આકરા પ્રહારો અને ટીકા કરી હતી. જેમાં ખાસ કરીને વડાપ્રધાને સુજલામ સુફલામ યોજના અંગે ગુજરાતનાં નાગરિકો ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરે તેવું કહ્યું હતું.
ભાટ ગામે ખાતે ભાજપનું ગૌરવ મહાસંમેલનમાં હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૫૦ મિનિટનાં ભાષણમાં કોંગ્રેસના સોનિયા અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર આકરા પ્રહારો અને ટીકા કરી હતી. જેમાં ખાસ કરીને વડાપ્રધાને સુજલામ સુફલામ યોજના અંગે ગુજરાતનાં નાગરિકો ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરે તેવું કહ્યું હતું.
3/5
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું ગુજરાત તરફ દ્વેષપૂર્ણ વર્તન. સરદાર, તેમના પુત્રી મણિબહેન અને મોરારજીભાઈ દેસાઈ સાથેનું તેમનું વર્તન બધાને ખબર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમિત શાહને કોંગ્રેસે જેલમાં નાખવાનો પ્રયાસ કર્યો.
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું ગુજરાત તરફ દ્વેષપૂર્ણ વર્તન. સરદાર, તેમના પુત્રી મણિબહેન અને મોરારજીભાઈ દેસાઈ સાથેનું તેમનું વર્તન બધાને ખબર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમિત શાહને કોંગ્રેસે જેલમાં નાખવાનો પ્રયાસ કર્યો.
4/5
ગઈ કાલે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાટ ગામ ખાતેના કાર્યક્રમમાં કહ્યું હતું કે, બોફોર્સકાંડમાં ગાંધી પરિવારને બચાવવા માધવસિંહ સોલંકીનો ભોગ લેવાયો. આમ કહી તેમણે ઉમેર્યું હતું કે, ભોગ લેવાનો હોય ત્યારે કોંગ્રેસ ગુજરાતને આગળ કરે છે.
ગઈ કાલે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાટ ગામ ખાતેના કાર્યક્રમમાં કહ્યું હતું કે, બોફોર્સકાંડમાં ગાંધી પરિવારને બચાવવા માધવસિંહ સોલંકીનો ભોગ લેવાયો. આમ કહી તેમણે ઉમેર્યું હતું કે, ભોગ લેવાનો હોય ત્યારે કોંગ્રેસ ગુજરાતને આગળ કરે છે.
5/5
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોફોર્સ કાંડ અંગે અમદાવાદમાં આપેલાં નિવેદન અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે, બોફોર્સ કેસમાંથી સ્વ. રાજીવ ગાંધીને ક્લિનચીટ મળી ચૂકી છે. આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને લાગે વળગે છે ત્યાં સુધી કેસ આજે પણ કોર્ટમાં છે અને વડાપ્રધાનમાં તાકાત હોય તો તેમની સામે પગલાં ભરવાની હિંમત કરે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોફોર્સ કાંડ અંગે અમદાવાદમાં આપેલાં નિવેદન અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે, બોફોર્સ કેસમાંથી સ્વ. રાજીવ ગાંધીને ક્લિનચીટ મળી ચૂકી છે. આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને લાગે વળગે છે ત્યાં સુધી કેસ આજે પણ કોર્ટમાં છે અને વડાપ્રધાનમાં તાકાત હોય તો તેમની સામે પગલાં ભરવાની હિંમત કરે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Embed widget