શોધખોળ કરો

ભરતસિંહ સોલંકીએ નરેન્દ્ર મોદીને કોની સામે કેસ કરવા ફેંક્યો પડકાર ? જાણો વિગત

1/5
તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસના મુદ્દે ભાગી રહી છે. જો હિંમત હોય તો આગામી ચૂંટણી વિકાસના મુદ્દા પર લડીને બતાવે. સમાજમાં કોમી રમખાણ, સાંપ્રદાયિક હિંસા, જ્ઞાતિઓનું ઝેર ફેલાવવું વગેરે કામ કોંગ્રેસના છે. પરંતુ વિકાસની નક્કર વાતોના આધારે ચૂંટણી લડવાની કોંગ્રેસમાં હિંમત નથી. જામીન પર છુટીને આવેલા નેતા જેના વડા છે તેવી પાર્ટી ભાજપ સરકાર પાસેથી કેવી રીતે હિસાબ માગી શકે ?
તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિકાસના મુદ્દે ભાગી રહી છે. જો હિંમત હોય તો આગામી ચૂંટણી વિકાસના મુદ્દા પર લડીને બતાવે. સમાજમાં કોમી રમખાણ, સાંપ્રદાયિક હિંસા, જ્ઞાતિઓનું ઝેર ફેલાવવું વગેરે કામ કોંગ્રેસના છે. પરંતુ વિકાસની નક્કર વાતોના આધારે ચૂંટણી લડવાની કોંગ્રેસમાં હિંમત નથી. જામીન પર છુટીને આવેલા નેતા જેના વડા છે તેવી પાર્ટી ભાજપ સરકાર પાસેથી કેવી રીતે હિસાબ માગી શકે ?
2/5
ભાટ ગામે ખાતે ભાજપનું ગૌરવ મહાસંમેલનમાં હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૫૦ મિનિટનાં ભાષણમાં કોંગ્રેસના સોનિયા અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર આકરા પ્રહારો અને ટીકા કરી હતી. જેમાં ખાસ કરીને વડાપ્રધાને સુજલામ સુફલામ યોજના અંગે ગુજરાતનાં નાગરિકો ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરે તેવું કહ્યું હતું.
ભાટ ગામે ખાતે ભાજપનું ગૌરવ મહાસંમેલનમાં હાજર રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ૫૦ મિનિટનાં ભાષણમાં કોંગ્રેસના સોનિયા અને રાહુલ ગાંધીનું નામ લીધા વગર આકરા પ્રહારો અને ટીકા કરી હતી. જેમાં ખાસ કરીને વડાપ્રધાને સુજલામ સુફલામ યોજના અંગે ગુજરાતનાં નાગરિકો ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરે તેવું કહ્યું હતું.
3/5
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું ગુજરાત તરફ દ્વેષપૂર્ણ વર્તન. સરદાર, તેમના પુત્રી મણિબહેન અને મોરારજીભાઈ દેસાઈ સાથેનું તેમનું વર્તન બધાને ખબર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમિત શાહને કોંગ્રેસે જેલમાં નાખવાનો પ્રયાસ કર્યો.
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું ગુજરાત તરફ દ્વેષપૂર્ણ વર્તન. સરદાર, તેમના પુત્રી મણિબહેન અને મોરારજીભાઈ દેસાઈ સાથેનું તેમનું વર્તન બધાને ખબર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમિત શાહને કોંગ્રેસે જેલમાં નાખવાનો પ્રયાસ કર્યો.
4/5
ગઈ કાલે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાટ ગામ ખાતેના કાર્યક્રમમાં કહ્યું હતું કે, બોફોર્સકાંડમાં ગાંધી પરિવારને બચાવવા માધવસિંહ સોલંકીનો ભોગ લેવાયો. આમ કહી તેમણે ઉમેર્યું હતું કે, ભોગ લેવાનો હોય ત્યારે કોંગ્રેસ ગુજરાતને આગળ કરે છે.
ગઈ કાલે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાટ ગામ ખાતેના કાર્યક્રમમાં કહ્યું હતું કે, બોફોર્સકાંડમાં ગાંધી પરિવારને બચાવવા માધવસિંહ સોલંકીનો ભોગ લેવાયો. આમ કહી તેમણે ઉમેર્યું હતું કે, ભોગ લેવાનો હોય ત્યારે કોંગ્રેસ ગુજરાતને આગળ કરે છે.
5/5
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોફોર્સ કાંડ અંગે અમદાવાદમાં આપેલાં નિવેદન અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે, બોફોર્સ કેસમાંથી સ્વ. રાજીવ ગાંધીને ક્લિનચીટ મળી ચૂકી છે. આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને લાગે વળગે છે ત્યાં સુધી કેસ આજે પણ કોર્ટમાં છે અને વડાપ્રધાનમાં તાકાત હોય તો તેમની સામે પગલાં ભરવાની હિંમત કરે.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોફોર્સ કાંડ અંગે અમદાવાદમાં આપેલાં નિવેદન અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે, બોફોર્સ કેસમાંથી સ્વ. રાજીવ ગાંધીને ક્લિનચીટ મળી ચૂકી છે. આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને લાગે વળગે છે ત્યાં સુધી કેસ આજે પણ કોર્ટમાં છે અને વડાપ્રધાનમાં તાકાત હોય તો તેમની સામે પગલાં ભરવાની હિંમત કરે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget