શોધખોળ કરો

કૉંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે ચોક્કસ માપદંડો નક્કી કર્યા, જાણો કોને મળી શકે છે ટીકિટ

1/4
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો તેની તૈયારીમાં લાગ્યા છે. કૉંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે મળેલી સ્ક્રીનીંગ કમિટિની પ્રથમ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કૉંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે ચોક્કસ માપદંડો નક્કી કરાયા છે. કોને ટીકીટ નહિ મળે તે માટે પ્રદેશ કોંગ્રેસે કવાયત હાથ ધરી છે જો કે આ નિર્ણયથી નારાજગી બહાર ન આવે તે માટે સત્તાવાર જાહેરાત કરવાનું ટાળ્યું છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો તેની તૈયારીમાં લાગ્યા છે. કૉંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે મળેલી સ્ક્રીનીંગ કમિટિની પ્રથમ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કૉંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે ચોક્કસ માપદંડો નક્કી કરાયા છે. કોને ટીકીટ નહિ મળે તે માટે પ્રદેશ કોંગ્રેસે કવાયત હાથ ધરી છે જો કે આ નિર્ણયથી નારાજગી બહાર ન આવે તે માટે સત્તાવાર જાહેરાત કરવાનું ટાળ્યું છે.
2/4
પ્રદેશ કોંગ્રેસે હાલ આ નિયમોની સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ આગામી દિવસોમાં વધુ બેઠકો મળશે અને ત્યારબાદ નારાજગી ન થાય તે રીતે જાહેરાત કરાશે. સ્ક્રીનીંગ કમિટિ પ્રદેશના નેતાઓ સાથે વન ટુ વન બેઠકો કરીને ઉમેદવારો અને નેતાઓને સમજાવશે તો સાથે જ 43 ધારાસભ્યોને રીપીટ કરવા અંગે અંતિમ નિર્ણય પણ સ્ક્રીનીંગ કમિટિ કરશે. કમિટિએ રાહુલ ગાંધીના કાર્યકર્તા સંવાદમાં ઉઠેલા પ્રશ્નોનુ વિશેષ ધ્યાન રાખીને આ પ્રકારના નિર્ણયો લીધા હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આગામી 29 મી સપ્ટેમ્બર સુધીમાં 40 ટકા ઉમેદવારોની જાહેરાત કરી શકાય તે પ્રમાણે બેઠકો હાથ ધરાશે.
પ્રદેશ કોંગ્રેસે હાલ આ નિયમોની સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ આગામી દિવસોમાં વધુ બેઠકો મળશે અને ત્યારબાદ નારાજગી ન થાય તે રીતે જાહેરાત કરાશે. સ્ક્રીનીંગ કમિટિ પ્રદેશના નેતાઓ સાથે વન ટુ વન બેઠકો કરીને ઉમેદવારો અને નેતાઓને સમજાવશે તો સાથે જ 43 ધારાસભ્યોને રીપીટ કરવા અંગે અંતિમ નિર્ણય પણ સ્ક્રીનીંગ કમિટિ કરશે. કમિટિએ રાહુલ ગાંધીના કાર્યકર્તા સંવાદમાં ઉઠેલા પ્રશ્નોનુ વિશેષ ધ્યાન રાખીને આ પ્રકારના નિર્ણયો લીધા હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આગામી 29 મી સપ્ટેમ્બર સુધીમાં 40 ટકા ઉમેદવારોની જાહેરાત કરી શકાય તે પ્રમાણે બેઠકો હાથ ધરાશે.
3/4
કૉંગ્રેસમાંથી ચૂંટણી લડેલા અને 20 હજાર કરતા વધારે મતોથી હારનો સામનો કરનારા ઉમેદવારોને પણ ટિકિટ નહી ફાળવવામાં આવે. આ સાથે જ કૉંગ્રેસે જાહેર કર્યું છે કે મતવિસ્તારની બહારના ઉમેદવારોને પણ સ્થાન નહી આપવામાં આવે.
કૉંગ્રેસમાંથી ચૂંટણી લડેલા અને 20 હજાર કરતા વધારે મતોથી હારનો સામનો કરનારા ઉમેદવારોને પણ ટિકિટ નહી ફાળવવામાં આવે. આ સાથે જ કૉંગ્રેસે જાહેર કર્યું છે કે મતવિસ્તારની બહારના ઉમેદવારોને પણ સ્થાન નહી આપવામાં આવે.
4/4
કૉંગ્રેસે જાહેર કર્યું છે કે 70 વર્ષથી વધુની વયના ઉમેદવારોની ટીકિટની ફાળવણી કરવામાં નહી આવે. તેમજ 2 વખત વિધાનસભાની ચૂંટણી હારેલા ઉમેદવારોને પણ ટીકિટ નહી મળે.
કૉંગ્રેસે જાહેર કર્યું છે કે 70 વર્ષથી વધુની વયના ઉમેદવારોની ટીકિટની ફાળવણી કરવામાં નહી આવે. તેમજ 2 વખત વિધાનસભાની ચૂંટણી હારેલા ઉમેદવારોને પણ ટીકિટ નહી મળે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget