શોધખોળ કરો
પરેશ ધાનાણી હવે રહેવા જશે નવા બંગલામાં, અગાઉ કેમ નહોતા જઈ શક્યા? કારણ જાણીને થશે આશ્ચર્ય
1/5

ધાનામીએ સૌજન્ય બતાવીને આ વિનંતી સ્વીકારી હતી અને એમએલએ ક્વાર્ટરમાં રહેતા હતા. દરમિયાનમાં બોખીરિયાએ ત્રણ મહિના પછી બંગલો ખાલી કરી દેતાં હવે ધાનાણી નવા બંગલામાં રહેવા જઈ શકશે. બોખીરિયાએ મંત્રીનિવાસનો બંગલો ખાલી કરી દેતાં ધાનાણી માટે બંગલામાં સમારકામ હાથ ધરાયું છે.
2/5

નવી સરકારમાં મંત્રી ના બનાવાતાં માર્ગ અને મકાન વિભાગે બોખીરિયાને બંગલો ખાલી કરવા વિનંતી કરી હતી. બોખીરિયાએ બંગલો ખાલી નહોતો કર્યો અને જૂના બંગલામાં રહેતા હતા. તેમણે રાજ્ય સરકારને પોતાને નવો બંગલો ફાળવવા વિનંતી કરી હતી. તેમણે પરેશ ધાનાણીને પણ પોતે પછી બંગલો ખાલી કરશે તેમ કહ્યું હતું.
Published at : 25 Apr 2018 10:32 AM (IST)
View More





















