શોધખોળ કરો
અમદાવાદમાં દર વર્ષે 50 હજાર લોકોને કરડે છે રખડતા કૂતરાં , હાઇકોર્ટ સમક્ષ કરાઇ શું માંગણી
1/4

મહિનો 2015 2016 2017 જાન્યુઆરી 5482 5239 5945 ફેબ્રુઆરી 4720 4832 5766 માર્ચ 4596 4969 5387 એપ્રિલ 4692 4969 5686 મે 4437 4870 5553 જૂન 3942 4279 4604 જૂલાઇ 3207 3275 3422 ઓગસ્ટ 2853 3058 સપ્ટેમ્બર 2990 3317 ઓક્ટોબર 4009 3684 નવેમ્બર 4784 4608 ડિસેમ્બર 5149 6474
2/4

કિરીટ ભટ્ટે આ અરજી કરી છે. તેમણે રજૂઆત કરી હતી કે રસ્તા પર રખડતા કૂતરાનો ત્રાસ વધ્યો છે. કૂતરાનાં કરડવાને કારણે નાગરિકોને જાનનું જોખમ રહેલું છે. અમદાવાદમાં 2011ની સ્થિતિએ 2.10 લાખ કૂતરાં હતાં જ્યારે 2017ની સ્થિતિએ 2.80 લાખ કરતા વધારે કૂતરાં છે. કેન્દ્રીય એનિમલ વેલ્ફેર બોર્ડ 90 શહેરમાં ખસીકરણનો પ્રોગ્રામ ચલાવે છે. જો કે જ્યાં કૂતરાની સંખ્યા વધારે હોય ત્યાં તે સફળ થઇ શકે તેમ નથી. તંત્રએ કૂતરા માટે એક અલગ સારી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ.
Published at : 31 Aug 2017 10:48 AM (IST)
View More























