શોધખોળ કરો
ભાજપના નેતા ભાનુશાળીની હત્યા કરતાં પહેલાં હત્યારાઓએ તેમને શું કહેલું ? જાણો હત્યાને જોનારા સાક્ષીની જુબાની
1/4

હત્યારાઓએ જયંતિભાઈ ભાનુશાળી સાથે કચ્છી ભાષામાં વાત કરી હોવાથી કોઇ સ્થાનિક ગેંગની સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. બીજી તરફ ફાયરિંગમાં વાપરવામાં આવેલી ગોળી 7.65 એમએમની હોવાથી આવી ગોળી ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશની ગેંગ હોવાની આશંકા છે.
2/4

મોરેના જણાવ્યા મુજબ હત્યારા ભાનુશાળીને ઓળખતાં હતા અને તેમની જોડે કચ્છી ભાષામાં વાત પણ કરી હતી. હત્યા પછી મોરે એટલા ગભરાઇ ગયા હતા કે તેઓ લગભગ 20 મિનિટ તો પડયા જ રહ્યા હતા અને તે પછી તેમણે ટીસીને હત્યા અંગે જાણ કરી હતી.
Published at : 10 Jan 2019 10:53 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















