શોધખોળ કરો

ભાજપના નેતા ભાનુશાળીની હત્યા કરતાં પહેલાં હત્યારાઓએ તેમને શું કહેલું ? જાણો હત્યાને જોનારા સાક્ષીની જુબાની

1/4
હત્યારાઓએ જયંતિભાઈ ભાનુશાળી સાથે કચ્છી ભાષામાં વાત કરી હોવાથી કોઇ સ્થાનિક ગેંગની સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે.  બીજી તરફ ફાયરિંગમાં વાપરવામાં આવેલી ગોળી 7.65 એમએમની હોવાથી આવી ગોળી ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશની ગેંગ હોવાની આશંકા છે.
હત્યારાઓએ જયંતિભાઈ ભાનુશાળી સાથે કચ્છી ભાષામાં વાત કરી હોવાથી કોઇ સ્થાનિક ગેંગની સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. બીજી તરફ ફાયરિંગમાં વાપરવામાં આવેલી ગોળી 7.65 એમએમની હોવાથી આવી ગોળી ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશની ગેંગ હોવાની આશંકા છે.
2/4
મોરેના જણાવ્યા મુજબ હત્યારા ભાનુશાળીને ઓળખતાં હતા અને તેમની જોડે કચ્છી ભાષામાં વાત પણ કરી હતી. હત્યા પછી મોરે એટલા ગભરાઇ ગયા હતા કે તેઓ લગભગ 20 મિનિટ તો પડયા જ રહ્યા હતા અને તે પછી તેમણે ટીસીને હત્યા અંગે જાણ કરી હતી.
મોરેના જણાવ્યા મુજબ હત્યારા ભાનુશાળીને ઓળખતાં હતા અને તેમની જોડે કચ્છી ભાષામાં વાત પણ કરી હતી. હત્યા પછી મોરે એટલા ગભરાઇ ગયા હતા કે તેઓ લગભગ 20 મિનિટ તો પડયા જ રહ્યા હતા અને તે પછી તેમણે ટીસીને હત્યા અંગે જાણ કરી હતી.
3/4
અમદાવાદઃ ભાજપના નેતા જ્યંતિભાઈ ભાનુશાળીની હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસને હજુ કોઈ મહત્વની કડી મળી નથી પણ આ કેસના મહત્વના સાક્ષી પવન મોરેએ આપેલી માહિતીના કારણે પોલીસ ગૂંચવાઈ છે.  ભાનુશાળીની હત્યારાઓને સહપ્રવાસી પવન મોરેએ જોયા હતા.
અમદાવાદઃ ભાજપના નેતા જ્યંતિભાઈ ભાનુશાળીની હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસને હજુ કોઈ મહત્વની કડી મળી નથી પણ આ કેસના મહત્વના સાક્ષી પવન મોરેએ આપેલી માહિતીના કારણે પોલીસ ગૂંચવાઈ છે. ભાનુશાળીની હત્યારાઓને સહપ્રવાસી પવન મોરેએ જોયા હતા.
4/4
આ પ્રકારની બુલેટ આ રાજ્યોની ગેંગ જ વાપરતી હોવાથી એક યા બીજા પ્રકારે આ હત્યામાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની  ગેંગની સંડોવણી હોવાનું પણ પોલિસ માની રહી છે. સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારની ગોળીથી ગુજરાતમાં ક્યાં ક્યાં હત્યા થઇ છે તે અંગે પણ તપાસ થઈ રહી છે.
આ પ્રકારની બુલેટ આ રાજ્યોની ગેંગ જ વાપરતી હોવાથી એક યા બીજા પ્રકારે આ હત્યામાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની ગેંગની સંડોવણી હોવાનું પણ પોલિસ માની રહી છે. સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે આ પ્રકારની ગોળીથી ગુજરાતમાં ક્યાં ક્યાં હત્યા થઇ છે તે અંગે પણ તપાસ થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભણવા અને ભણાવવામાં 'ઢ' કોણ?Hun To Bolish : હું તો બોલીશ : મહાકુંભમાં પણ VIP કલ્ચર?Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાતMaha Kumbh Stampede: મહાકુંભમાં ભાગદોડથી 30ના મોત, એક ગુજરાતી શ્રધ્ધાળુનું પણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Embed widget