શોધખોળ કરો
હાર્દિક પટેલે માનવાધિકાર આયોગને લખ્યો પત્ર, જાણો શું કરી ફરિયાદ
1/9

ઉપરોક્ત બાબતો ધ્યાને લઇ તાત્કાલિક આ બાબતે વહીવટી તંત્રને સૂચના આપી અમારા તથા અમારા સમર્થકોના માનવ અધિકારો અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ના થાય અને કાયદાનું શાસન સ્થપાય તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા અમારી આપશ્રીને વિનંતી છે.
2/9

7) અમારા સમર્થકોને પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રોકી તેઓની ગાડીઓ પણ ડિટેઈન કરવામાં આવે છે.
Published at : 28 Aug 2018 02:20 PM (IST)
View More





















