શોધખોળ કરો
અમદાવાદ: નવા વર્ષના દિવસે જ પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી, આરોપીને કેમ છૂટી ગયો પરસેવો? જાણો વિગત
1/4

પોલીસે જણાવ્યા પ્રમાણે, દિલ્લુની હત્યા બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ જામવા લાગી હતી. આમ આરોપીઓ ગભરાઈને ભાગી ગયા હતા. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત દિલ્લુને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
2/4

નવા વર્ષના દિવસે આરોપી તેના છ સાથીઓને લઈને આવ્યો અને દિલ્લુને કહ્યું હતું કે, મને વારંવાર ફોન કેમ કરે છે, ત્યાર બાદ તેને છરી મારી દીધી હતી. ત્યારબાદ આ ઈજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું. આ ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published at : 10 Nov 2018 09:41 AM (IST)
Tags :
Ahmedabad PoliceView More





















