શોધખોળ કરો

સુરત પાસના નિખિલ સવાણીએ ભાજપમાંથી રાજીનામું આપતી વખતે કર્યા કેવા ધડાકા ? જાણો વિગત

1/7
અમદાવાદઃ દિવાળી પહેલાં ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા નીખિલ સવાણીએ નવા વરસની શરૂઆતમાં જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. નીખિલ સવાણીએ પાટીદારના હિતમાં ભાજપમાં જોડાયો હોવાની વાત કરતાં કહ્યું કે, “મારે દુખની સાથે કહેવું પડે છે કે ભાજપ પાટીદાર સમાજ સાથે વોટબેંકની રાજનીતિ કરી રહી છે.
અમદાવાદઃ દિવાળી પહેલાં ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા નીખિલ સવાણીએ નવા વરસની શરૂઆતમાં જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. નીખિલ સવાણીએ પાટીદારના હિતમાં ભાજપમાં જોડાયો હોવાની વાત કરતાં કહ્યું કે, “મારે દુખની સાથે કહેવું પડે છે કે ભાજપ પાટીદાર સમાજ સાથે વોટબેંકની રાજનીતિ કરી રહી છે.
2/7
નીખિલ સવાણીએ પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું કે, નરેન્દ્ર પટેલ એક નાના પરિવારથી આવે છે તેમ છતાં તેને 1 કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી સમાજનો સાથે આપ્યો, તે માટે તેમને હું અભિનંદન પાઠવું છું. હાર્દિક પટેલ જે આંદોલન કરી રહ્યો છે તે યોગ્ય જ છે.
નીખિલ સવાણીએ પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું કે, નરેન્દ્ર પટેલ એક નાના પરિવારથી આવે છે તેમ છતાં તેને 1 કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી સમાજનો સાથે આપ્યો, તે માટે તેમને હું અભિનંદન પાઠવું છું. હાર્દિક પટેલ જે આંદોલન કરી રહ્યો છે તે યોગ્ય જ છે.
3/7
બે અઠવાડીયા પહેલાં ભાજપમાં જોડાયેલાં નીખિલ સવાણીએ સોમવારે ઓચિંતી પ્રેસ કોન્ફરન્સ કરી પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાની જાહેરાતત કરી છે. નીખિલ સવાણીએ ભાજપ પર સોદાબાજી કરતાં હોવાનો આક્ષેપ કરી કહ્યું કે, ભાજપના લોકો સોદાબાજી કરે છે. પોતાના પક્ષમાં ભેળવવા માટે તેઓ કરોડો રૂપિયાની લ્હાણી કરે છે.
બે અઠવાડીયા પહેલાં ભાજપમાં જોડાયેલાં નીખિલ સવાણીએ સોમવારે ઓચિંતી પ્રેસ કોન્ફરન્સ કરી પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાની જાહેરાતત કરી છે. નીખિલ સવાણીએ ભાજપ પર સોદાબાજી કરતાં હોવાનો આક્ષેપ કરી કહ્યું કે, ભાજપના લોકો સોદાબાજી કરે છે. પોતાના પક્ષમાં ભેળવવા માટે તેઓ કરોડો રૂપિયાની લ્હાણી કરે છે.
4/7
સોમવારે અમદાવાદમાંપ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં નીખિલ સવાણીએ કહ્યું કે, હાર્દિક પટેલ અને મારી વચ્ચે મતભેદ થઈ શકે છે પરંતુ મનભેદ નહીં. મેં પાટીદાર સમાજના હિતમાં જ કામ કર્યું છે, અને સમાજના હિત માટે થઈને જ ભાજપની સાથે જોડાયો હતો.
સોમવારે અમદાવાદમાંપ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં નીખિલ સવાણીએ કહ્યું કે, હાર્દિક પટેલ અને મારી વચ્ચે મતભેદ થઈ શકે છે પરંતુ મનભેદ નહીં. મેં પાટીદાર સમાજના હિતમાં જ કામ કર્યું છે, અને સમાજના હિત માટે થઈને જ ભાજપની સાથે જોડાયો હતો.
5/7
ભાજપમાંથી રાજીનામું આપ્યાં બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવાનો સમય માગીશ. પ્રયાસ કરીશ કે હાર્દિક પટેલને રાહુલ ગાંધીનો સાથે મળે. નરેન્દ્ર પટેલે રવિવારે સાંજે 7 વાગ્યે ભાજપમાં સામેલ થયાં અને રાત્રે 11 વાગ્યે તેઓ મીડિયાને જણાવ્યું કે ભાજપે તેમને પાર્ટીમાં સામેલ થવા માટે એક રૂપિયાની ઓફર કરી છે.
ભાજપમાંથી રાજીનામું આપ્યાં બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવાનો સમય માગીશ. પ્રયાસ કરીશ કે હાર્દિક પટેલને રાહુલ ગાંધીનો સાથે મળે. નરેન્દ્ર પટેલે રવિવારે સાંજે 7 વાગ્યે ભાજપમાં સામેલ થયાં અને રાત્રે 11 વાગ્યે તેઓ મીડિયાને જણાવ્યું કે ભાજપે તેમને પાર્ટીમાં સામેલ થવા માટે એક રૂપિયાની ઓફર કરી છે.
6/7
આ ઉપરાંત તેણે કહ્યું કે, ભાજપ સરકારે ચાર મુદ્દા અંગે ખાતરી આપી તેના આધારે જ ભાજપમાં સામેલ થયો હતો પરંતુ મને લાગે છે કે આ મુદ્દાઓ પર કોઈ જ કામ નથી થતું. ભાજપ પાટીદાર સમાજને મૂર્ખ બનાવી રહી છે. જે પણ પાર્ટી પાટીદારનો સાથે આપશે હું તેની સાથે જ જઈશ.
આ ઉપરાંત તેણે કહ્યું કે, ભાજપ સરકારે ચાર મુદ્દા અંગે ખાતરી આપી તેના આધારે જ ભાજપમાં સામેલ થયો હતો પરંતુ મને લાગે છે કે આ મુદ્દાઓ પર કોઈ જ કામ નથી થતું. ભાજપ પાટીદાર સમાજને મૂર્ખ બનાવી રહી છે. જે પણ પાર્ટી પાટીદારનો સાથે આપશે હું તેની સાથે જ જઈશ.
7/7
સવાણીએ કહ્યું કે, સવાણીએ વધુમાં કહ્યું કે, મને ભાજપમાં સામેલ થવાના કોઈ જ પૈસા નથી મળ્યાં જો પૈસા જ લેવાં હતા તો હું દોઢ વર્ષ પહેલાં જ ભાજપમાં સામેલ થઈ ગયો હોત. નીખિલ સવાણીએ કોંગ્રેસ અંગે જણાવ્યું કે, જો મારે કોંગ્રેસમાં જવું હોત તો હું ભાજપમાં આવત જ નહીં.
સવાણીએ કહ્યું કે, સવાણીએ વધુમાં કહ્યું કે, મને ભાજપમાં સામેલ થવાના કોઈ જ પૈસા નથી મળ્યાં જો પૈસા જ લેવાં હતા તો હું દોઢ વર્ષ પહેલાં જ ભાજપમાં સામેલ થઈ ગયો હોત. નીખિલ સવાણીએ કોંગ્રેસ અંગે જણાવ્યું કે, જો મારે કોંગ્રેસમાં જવું હોત તો હું ભાજપમાં આવત જ નહીં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AMC હાઉસિંગ કમિટીનો મોટો નિર્ણય: EWS અને LIG આવાસ ભાડે આપ્યા તો થશે ₹50 હજારથી ₹1 લાખનો દંડ!
AMC હાઉસિંગ કમિટીનો મોટો નિર્ણય: EWS અને LIG આવાસ ભાડે આપ્યા તો થશે ₹50 હજારથી ₹1 લાખનો દંડ!
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
Plastic Currency: દેશમાં હવે ચલણમાં આવશે પ્લાસ્ટિકની નોટ, સરકારે આપી RBIને મંજૂરી
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Embed widget