શોધખોળ કરો
અમદાવાદની તન્ઝીમને કાશ્મીરમાં ન ફરકાવા દેવાયો ત્રિરંગો, શ્રીનગર એરપોર્ટથી જ મોકલાઇ પાછી
1/7

શ્રીનગર પહોંચેલા મેરાણી પરિવારને વીઆઈપી લોન્જમાં લઈ જવાયો હતા, જ્યાં તેમને વીઆઈપી ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી. એટલું જ નહીં તમામ અધિકારીઓએ તન્ઝીમને તેણે કરેલા સાહસ બદલ શાબાશી પણ આપી હતી.
2/7

Published at : 15 Aug 2016 11:48 AM (IST)
Tags :
Ahmedabad GirlView More





















