શોધખોળ કરો
ઓડ હત્યાકાંડઃ હાઈકોર્ટે 14ની આજીવન કેદ રાખી યથાવત, ત્રણનો છૂટકારો
1/7

હાઇકોર્ટે ઓડ હત્યાકાંડમાં જે દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે તેમાં વિજયભાઇ રાવજીભાઇ પટેલ, દિલીપભાઈ વલ્લભભાઈ પટેલ, હરીશભાઈ વલ્લભભાઈ પટેલ, જયેન્દ્રભાઈ સતા ભાઈ પટેલ, સુરેશભાઈ ભાઈલાલભાઈ પટેલ, દિલીપભાઈ વિનુભાઈ પટેલ, પરેશ ભાઈ રણછોડભાઈ પટેલ,અરવિંદભાઈ રાવજીભાઈ પટેલ, હેમંતભાઈ સતા ભાઈ પટેલ, સનતકુમાર રણછોડભાઈ પટેલ, મનુભાઈ જેઠાભાઈ પટેલ, દિલીપભાઈ રણછોડભાઈ પટેલ, પુનમભાઈ લાલજીભાઈ પટેલ, ધર્મેશકુમાર નટુભાઈ પટેલ, વિનુભાઈ શનાભાઈ પટેલ, નટુભાઈ મંગળભાઈ પટેલ, પ્રવીણભાઈ મંગળભાઈ પટેલ, વિનુભાઈ ભીખાભાઇ પટેલનો સમાવેશ થાય છે.
2/7

નીચલી કોર્ટે 12મી એપ્રિલ 2012ના રોજ આ કેસમાં 18 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે 5 આરોપીઓને સાત સાત વર્ષની સજા ફટકારી હતી. નીચલી કોર્ટની સજાને આરોપીઓએ હાઈકોર્ટમાં પડકારી હતી.
Published at : 11 May 2018 11:36 AM (IST)
Tags :
Gujarat High CourtView More



















