શોધખોળ કરો
હાર્દિકનો સવાલઃ એક વાત નથી સમજાતી કે કેસો પાછા ખેંચાયાની વાત છે તો વોરંટ કેમ નિકળ્યું ?
1/5

રાજ્ય સરકાર દ્વારા તમામ પોલીસ કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા હોત તો તે અંગે નિયમ પ્રમાણે કોર્ટને પણ જાણ કરી દેવામાં આવી હોત, પણ તેવું થયુ નથી. જેના કારણે વિસનગરમાં તોડફોડના કેસમાં છેલ્લી ત્રણ મુદતથી ગેરહાજર રહેનાર હાર્દિક અને લાલજી સામે વોંરટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું.
2/5

એક તરફ ભાજપ સરકાર દાવો કરી રહી છે પાટીદારો સામે નોંધાયેલા તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે, પણ હાર્દિક સામેના સામાન્ય કેસ પણ પાછા નથી ખેંચાયા તેથી ભાજપના દાવા ખોખલા સાબીત થઈ રહ્યા છે. ભાજપ હાર્દિક પર દબાણ પેદા કરવા તેની સામેના કેસ પાછા નથી ખેંચતી તે પણ સાબિત થયું છે.
Published at : 26 Oct 2017 12:16 PM (IST)
View More























