શોધખોળ કરો

PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના આંગણે, જાણો નરેન્દ્ર મોદી કઈ તારીખે આવશે અમદાવાદ

1/3
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજકીય પાર્ટીઓના ગુજરાતમાં આંટા-ફેરા વધી રહ્યા છે. ચૂંટણીને લઈને કમિટીઓ રચવાની અને બેઠકો કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજકીય પાર્ટીઓના ગુજરાતમાં આંટા-ફેરા વધી રહ્યા છે. ચૂંટણીને લઈને કમિટીઓ રચવાની અને બેઠકો કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.
2/3
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી અમદાવાદના આંગણે પધારી રહ્યા છે. અહીં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું ઉદ્ધાટન કરશે. 1200 પથારીઓની હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, ડેન્ટલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત જામનગરની નવી સિવિલ હોસ્પિટલનું પણ લોકાર્પણ અહીંથી કરે તેવી શક્યતા છે. જ્યારે સભા સ્થળને લઈને પણ કવાયત ચાલી રહી છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરી અમદાવાદના આંગણે પધારી રહ્યા છે. અહીં સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગનું ઉદ્ધાટન કરશે. 1200 પથારીઓની હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, ડેન્ટલના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત જામનગરની નવી સિવિલ હોસ્પિટલનું પણ લોકાર્પણ અહીંથી કરે તેવી શક્યતા છે. જ્યારે સભા સ્થળને લઈને પણ કવાયત ચાલી રહી છે.
3/3
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે. નરેન્દ્ર મોદી 28મી ફેબ્રુઆરીએ અમદાવાદના આંગણે પધારી રહ્યા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનેલા નવા કેમ્પસના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે. ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી 2019 દરમિયાન સાઈન થયેલા પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરી શકે છે.
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે. નરેન્દ્ર મોદી 28મી ફેબ્રુઆરીએ અમદાવાદના આંગણે પધારી રહ્યા છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનેલા નવા કેમ્પસના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે. ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટી 2019 દરમિયાન સાઈન થયેલા પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરી શકે છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget