શોધખોળ કરો

નટરવરલાલને છુપાવવામાં લાગી છે અમદાવાદ પોલીસ, ઉભા થયા સવાલો

1/4
અમદાવાદ પોલીસે આ મામલે સત્ય જાણવાની જગ્યાએ તેની સાથે નરમીથી વર્તી રહી છે. સવાલ એ છે કે મહેશની સુરક્ષાની વાત હોય તો શું તેને પોલીસ યુનિફોર્મ પહેરાવવો એ એક જ ઉપાય છે. શું હવેથી દરેક અપરાધી જેના જીવને અમદાવાદ પોલીસ યુનિફોર્મ પહેરાવશે.  ખાખીને આ હરકતથી લજવનારી અમદાવાદ પોલીસ કોના ઈશારે આ કામ કરી રહી છે. રાજ્ય સરકાર આવા પોલીસ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરશે જે એક ભ્રષ્ટાચારી વિરૂદ્ધ એક્શન લેવાને બદલે તેને બચાવવામાં લાગી છે.
અમદાવાદ પોલીસે આ મામલે સત્ય જાણવાની જગ્યાએ તેની સાથે નરમીથી વર્તી રહી છે. સવાલ એ છે કે મહેશની સુરક્ષાની વાત હોય તો શું તેને પોલીસ યુનિફોર્મ પહેરાવવો એ એક જ ઉપાય છે. શું હવેથી દરેક અપરાધી જેના જીવને અમદાવાદ પોલીસ યુનિફોર્મ પહેરાવશે. ખાખીને આ હરકતથી લજવનારી અમદાવાદ પોલીસ કોના ઈશારે આ કામ કરી રહી છે. રાજ્ય સરકાર આવા પોલીસ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરશે જે એક ભ્રષ્ટાચારી વિરૂદ્ધ એક્શન લેવાને બદલે તેને બચાવવામાં લાગી છે.
2/4
સવાલ એ છે કે અમદાવાદ પોલીસની નજરમાં મહેશ શાહ અપરાધી છે કે પીડિત. જે વ્ચક્તિ આયકર અધિકારીઓ સામે 13,862 કરોડ રૂપિયાનું કાળુ ધન ડિક્લેર કરી રહ્યો અને પછી તે એમ કહી દે કે આમાંથી એક પણ પૈસો મારો નથી. તો શું તે અપરાધી નથી. આયકર કાયદા મુજબ આ અપરાધ છે જેના અંતર્ગત અપરાધીને સાત વર્ષ સુધીની સજ થઈ શકે છે. ત્યારે આયકર વિભાગ મહેશ શાહ સાથે આટલો ઢીલો વ્યવહાર કેમ કરી રહ્યો છે.   મહેશ શાહે પોતે કબૂલ્યું છે કે કેટલાક નેતાઓ, અધિકારીઓ અને વ્યવસાયીઓના કાળા ધન સફેદ કરવા માટે તે ફ્રંટની રીતે આવ્યો છે. જેથી તેને કમિશન મળે.
સવાલ એ છે કે અમદાવાદ પોલીસની નજરમાં મહેશ શાહ અપરાધી છે કે પીડિત. જે વ્ચક્તિ આયકર અધિકારીઓ સામે 13,862 કરોડ રૂપિયાનું કાળુ ધન ડિક્લેર કરી રહ્યો અને પછી તે એમ કહી દે કે આમાંથી એક પણ પૈસો મારો નથી. તો શું તે અપરાધી નથી. આયકર કાયદા મુજબ આ અપરાધ છે જેના અંતર્ગત અપરાધીને સાત વર્ષ સુધીની સજ થઈ શકે છે. ત્યારે આયકર વિભાગ મહેશ શાહ સાથે આટલો ઢીલો વ્યવહાર કેમ કરી રહ્યો છે. મહેશ શાહે પોતે કબૂલ્યું છે કે કેટલાક નેતાઓ, અધિકારીઓ અને વ્યવસાયીઓના કાળા ધન સફેદ કરવા માટે તે ફ્રંટની રીતે આવ્યો છે. જેથી તેને કમિશન મળે.
3/4
ઘરે પણ પોલીસે એ વાતનું ધ્યાન રાખ્યું કે મહેશ શાહને કોઈ પરેશાની ન થાય. મીડિયાને ગેટ પર જ રોકવામાં આવ્યું હતું. અને તેને આરામથી તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો. મહેશ શાહને મળી રહેલી આ વીઆઈપી ટ્રીટમેંટ અને પોલીસ ડ્રેસ અંગે પોલીસને પૂછવામાં આવ્યું તો અધિકારીઓએ જવાબ આપ્યો કે આ પગલું સુરક્ષાની દ્રષ્ટિએ લેવામાં આવ્યું હતું.
ઘરે પણ પોલીસે એ વાતનું ધ્યાન રાખ્યું કે મહેશ શાહને કોઈ પરેશાની ન થાય. મીડિયાને ગેટ પર જ રોકવામાં આવ્યું હતું. અને તેને આરામથી તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો. મહેશ શાહને મળી રહેલી આ વીઆઈપી ટ્રીટમેંટ અને પોલીસ ડ્રેસ અંગે પોલીસને પૂછવામાં આવ્યું તો અધિકારીઓએ જવાબ આપ્યો કે આ પગલું સુરક્ષાની દ્રષ્ટિએ લેવામાં આવ્યું હતું.
4/4
અમદાવાદ: 13,860 કરોડના કાળાધનને ઘોષિત કર્યા પછી તેમાંથી પલટી જનારા મહેશ શાહપર આયકર વિભાગ મહેરબાન છે. સાથે જ તેને સાચવી પણ રહી છે.  શનિવારે આખી રાત પૂછપરછ કરી હતી. રવિવારે સવારે પૂરી ન થઈ હોવા છતાં મહેશ શાહને જવા દેવામાં આવ્યો હતો.  તેને મૂકવા અમદાવાદ પોલીસ આવી હતી. આનંદનગર પોલીસ થાના અંતર્ગત આવનારા સાતત્ય અપાર્ટમેંટમાં પડોશીઓએ પાડેલી આ તસવીરમાં મહેશ શાહ પોલીસ ડ્રેસમાં જોવા મળે છે. તેણે ખાખી ડ્રેસ અને પોલીસની ટોપી પહેરી છે. ત્યાંથી સાંજે ચાર વાગ્યે તે પોલીસની ગાડીમાં જ બેઠીને પોતાને ઘર પહોંચ્યો હતો.
અમદાવાદ: 13,860 કરોડના કાળાધનને ઘોષિત કર્યા પછી તેમાંથી પલટી જનારા મહેશ શાહપર આયકર વિભાગ મહેરબાન છે. સાથે જ તેને સાચવી પણ રહી છે. શનિવારે આખી રાત પૂછપરછ કરી હતી. રવિવારે સવારે પૂરી ન થઈ હોવા છતાં મહેશ શાહને જવા દેવામાં આવ્યો હતો. તેને મૂકવા અમદાવાદ પોલીસ આવી હતી. આનંદનગર પોલીસ થાના અંતર્ગત આવનારા સાતત્ય અપાર્ટમેંટમાં પડોશીઓએ પાડેલી આ તસવીરમાં મહેશ શાહ પોલીસ ડ્રેસમાં જોવા મળે છે. તેણે ખાખી ડ્રેસ અને પોલીસની ટોપી પહેરી છે. ત્યાંથી સાંજે ચાર વાગ્યે તે પોલીસની ગાડીમાં જ બેઠીને પોતાને ઘર પહોંચ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
Embed widget