શોધખોળ કરો

નટરવરલાલને છુપાવવામાં લાગી છે અમદાવાદ પોલીસ, ઉભા થયા સવાલો

1/4
અમદાવાદ પોલીસે આ મામલે સત્ય જાણવાની જગ્યાએ તેની સાથે નરમીથી વર્તી રહી છે. સવાલ એ છે કે મહેશની સુરક્ષાની વાત હોય તો શું તેને પોલીસ યુનિફોર્મ પહેરાવવો એ એક જ ઉપાય છે. શું હવેથી દરેક અપરાધી જેના જીવને અમદાવાદ પોલીસ યુનિફોર્મ પહેરાવશે. ખાખીને આ હરકતથી લજવનારી અમદાવાદ પોલીસ કોના ઈશારે આ કામ કરી રહી છે. રાજ્ય સરકાર આવા પોલીસ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરશે જે એક ભ્રષ્ટાચારી વિરૂદ્ધ એક્શન લેવાને બદલે તેને બચાવવામાં લાગી છે.
અમદાવાદ પોલીસે આ મામલે સત્ય જાણવાની જગ્યાએ તેની સાથે નરમીથી વર્તી રહી છે. સવાલ એ છે કે મહેશની સુરક્ષાની વાત હોય તો શું તેને પોલીસ યુનિફોર્મ પહેરાવવો એ એક જ ઉપાય છે. શું હવેથી દરેક અપરાધી જેના જીવને અમદાવાદ પોલીસ યુનિફોર્મ પહેરાવશે. ખાખીને આ હરકતથી લજવનારી અમદાવાદ પોલીસ કોના ઈશારે આ કામ કરી રહી છે. રાજ્ય સરકાર આવા પોલીસ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરશે જે એક ભ્રષ્ટાચારી વિરૂદ્ધ એક્શન લેવાને બદલે તેને બચાવવામાં લાગી છે.
2/4
સવાલ એ છે કે અમદાવાદ પોલીસની નજરમાં મહેશ શાહ અપરાધી છે કે પીડિત. જે વ્ચક્તિ આયકર અધિકારીઓ સામે 13,862 કરોડ રૂપિયાનું કાળુ ધન ડિક્લેર કરી રહ્યો અને પછી તે એમ કહી દે કે આમાંથી એક પણ પૈસો મારો નથી. તો શું તે અપરાધી નથી. આયકર કાયદા મુજબ આ અપરાધ છે જેના અંતર્ગત અપરાધીને સાત વર્ષ સુધીની સજ થઈ શકે છે. ત્યારે આયકર વિભાગ મહેશ શાહ સાથે આટલો ઢીલો વ્યવહાર કેમ કરી રહ્યો છે. મહેશ શાહે પોતે કબૂલ્યું છે કે કેટલાક નેતાઓ, અધિકારીઓ અને વ્યવસાયીઓના કાળા ધન સફેદ કરવા માટે તે ફ્રંટની રીતે આવ્યો છે. જેથી તેને કમિશન મળે.
સવાલ એ છે કે અમદાવાદ પોલીસની નજરમાં મહેશ શાહ અપરાધી છે કે પીડિત. જે વ્ચક્તિ આયકર અધિકારીઓ સામે 13,862 કરોડ રૂપિયાનું કાળુ ધન ડિક્લેર કરી રહ્યો અને પછી તે એમ કહી દે કે આમાંથી એક પણ પૈસો મારો નથી. તો શું તે અપરાધી નથી. આયકર કાયદા મુજબ આ અપરાધ છે જેના અંતર્ગત અપરાધીને સાત વર્ષ સુધીની સજ થઈ શકે છે. ત્યારે આયકર વિભાગ મહેશ શાહ સાથે આટલો ઢીલો વ્યવહાર કેમ કરી રહ્યો છે. મહેશ શાહે પોતે કબૂલ્યું છે કે કેટલાક નેતાઓ, અધિકારીઓ અને વ્યવસાયીઓના કાળા ધન સફેદ કરવા માટે તે ફ્રંટની રીતે આવ્યો છે. જેથી તેને કમિશન મળે.
3/4
ઘરે પણ પોલીસે એ વાતનું ધ્યાન રાખ્યું કે મહેશ શાહને કોઈ પરેશાની ન થાય. મીડિયાને ગેટ પર જ રોકવામાં આવ્યું હતું. અને તેને આરામથી તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો. મહેશ શાહને મળી રહેલી આ વીઆઈપી ટ્રીટમેંટ અને પોલીસ ડ્રેસ અંગે પોલીસને પૂછવામાં આવ્યું તો અધિકારીઓએ જવાબ આપ્યો કે આ પગલું સુરક્ષાની દ્રષ્ટિએ લેવામાં આવ્યું હતું.
ઘરે પણ પોલીસે એ વાતનું ધ્યાન રાખ્યું કે મહેશ શાહને કોઈ પરેશાની ન થાય. મીડિયાને ગેટ પર જ રોકવામાં આવ્યું હતું. અને તેને આરામથી તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો. મહેશ શાહને મળી રહેલી આ વીઆઈપી ટ્રીટમેંટ અને પોલીસ ડ્રેસ અંગે પોલીસને પૂછવામાં આવ્યું તો અધિકારીઓએ જવાબ આપ્યો કે આ પગલું સુરક્ષાની દ્રષ્ટિએ લેવામાં આવ્યું હતું.
4/4
અમદાવાદ: 13,860 કરોડના કાળાધનને ઘોષિત કર્યા પછી તેમાંથી પલટી જનારા મહેશ શાહપર આયકર વિભાગ મહેરબાન છે. સાથે જ તેને સાચવી પણ રહી છે. શનિવારે આખી રાત પૂછપરછ કરી હતી. રવિવારે સવારે પૂરી ન થઈ હોવા છતાં મહેશ શાહને જવા દેવામાં આવ્યો હતો. તેને મૂકવા અમદાવાદ પોલીસ આવી હતી. આનંદનગર પોલીસ થાના અંતર્ગત આવનારા સાતત્ય અપાર્ટમેંટમાં પડોશીઓએ પાડેલી આ તસવીરમાં મહેશ શાહ પોલીસ ડ્રેસમાં જોવા મળે છે. તેણે ખાખી ડ્રેસ અને પોલીસની ટોપી પહેરી છે. ત્યાંથી સાંજે ચાર વાગ્યે તે પોલીસની ગાડીમાં જ બેઠીને પોતાને ઘર પહોંચ્યો હતો.
અમદાવાદ: 13,860 કરોડના કાળાધનને ઘોષિત કર્યા પછી તેમાંથી પલટી જનારા મહેશ શાહપર આયકર વિભાગ મહેરબાન છે. સાથે જ તેને સાચવી પણ રહી છે. શનિવારે આખી રાત પૂછપરછ કરી હતી. રવિવારે સવારે પૂરી ન થઈ હોવા છતાં મહેશ શાહને જવા દેવામાં આવ્યો હતો. તેને મૂકવા અમદાવાદ પોલીસ આવી હતી. આનંદનગર પોલીસ થાના અંતર્ગત આવનારા સાતત્ય અપાર્ટમેંટમાં પડોશીઓએ પાડેલી આ તસવીરમાં મહેશ શાહ પોલીસ ડ્રેસમાં જોવા મળે છે. તેણે ખાખી ડ્રેસ અને પોલીસની ટોપી પહેરી છે. ત્યાંથી સાંજે ચાર વાગ્યે તે પોલીસની ગાડીમાં જ બેઠીને પોતાને ઘર પહોંચ્યો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget