શોધખોળ કરો
અમદાવાદઃ ચાલુ બસે એસટીના ડ્રાઇવરને આવ્યો હાર્ટઅટેક, જાણો પછી શું થયું?
1/4

જોકે, રસિકસિંહ ઝાલાને સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ થયું હતું. ચાલુ બસે ડ્રાઇવરને અટેક આવતાં બસમાં બેઠેલા પ૩ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયો હતા. જોકે ડ્રાઇવરની સમયસૂચકતાના કારણે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
2/4

હુમલાની તીવ્રતા સમજી જતાં રસિકસિંહ ઝાલાએ પોતાનો જીવ જાય તે પહેલાં જ બસને રોડની એક સાઇડ પર લઇ ઊભી કરી હતી અને થોડી જ વારમાં ડ્રાઇવર રસિકસિંહ ઝાલા સ્ટિયરિંગ પર જ ઢળી પડ્યા હતા. આ અંગેની ધ્રાંગધ્રા ડેપોને જાણ કરાતાં અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રસિકસિંહ ઝાલાને સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ લઇ જવાયા હતા.
Published at : 10 Jul 2017 05:32 PM (IST)
View More























