શોધખોળ કરો

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

Ujjain Mahakal Temple Stampede:  મહાકાલ મંદિરના ઉપરના માળે આવેલા શ્રી નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે લાગેલી લાઈનમાં સોમવારે હરસિદ્ધિ મંદિર ચોક નજીક અફરાતફરી મચી ગઈ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉજ્જૈન મહાકાલ મંદિરે વીજ કરંટની અફવાથી ભાગદોડ થઈ.
  • ભાગદોડમાં તેર શ્રદ્ધાળુઓ ઘાયલ થયા, હોસ્પિટલમાં સારવાર લીધી.
  • શ્રાવણ સોમવારે નાગચંદ્રેશ્વર દર્શન માટે ભક્તોની ભારે ભીડ હતી.

Ujjain Mahakal Temple Stampede:  મહાકાલ મંદિરના ઉપરના માળે આવેલા શ્રી નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે લાગેલી લાઈનમાં સોમવારે હરસિદ્ધિ મંદિર ચોક નજીક અફરાતફરી મચી ગઈ. બેરિકેડિંગની અંદર DP નજીક કરંટ ફેલાવાની અફવા બાદ દર્શન માટે લાઈનમાં ઊભેલા લોકોમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. આ દરમિયાન કેટલાક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થઈ ગયા. ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે ચરક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

 

ઈજાગ્રસ્તોમાં હિન્દુ બાઈ રહેવાસી ઢાંચા ભવન ઉજ્જૈન, સાગર પુત્ર મનીષ ઉંમર 19 વર્ષ રહેવાસી કિશનપુરા ઉજ્જૈન, લક્ષ્મીબાઈ રહેવાસી ઢાંચા ભવન ઉજ્જૈન, અનસૂયા અને તેની માતા મમતા બંને રહેવાસી ગંજબાસોદા, હરિશ્ચંદ્ર રહેવાસી ગામ સિલવાસા, વાપી ગુજરાત, સોનમ ઉંમર 18 વર્ષ રહેવાસી ગ્વાલિયર, સુજીત કુમાર રહેવાસી દરભંગા બિહાર, ખુશી રહેવાસી ગ્વાલિયર તથા તુલસી અને તેની માતા રેખા બાઈ બંને રહેવાસી વલસાડ ગુજરાત સામેલ છે.

આ પણ વાંચો...NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

પગમાં ગંભીર ઈજા પહોંચી

ભાગદોડ દરમિયાન બેરિકેડ્સ સાથે અથડાવાને કારણે હરિશ્ચંદ્રના પગમાં ગંભીર ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોની ચરક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. ઘટના બાદ થોડા સમય માટે દર્શન વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. સ્થળ પર હાજર પોલીસ અને વહીવટી તંત્રે સ્થિતિ સંભાળી લીધી હતી. હાલમાં દર્શન વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી રહી છે.

 

ભીડનું દબાણ વધતાં અનેક શ્રદ્ધાળુઓની તબીયત લથડી હતી. લોકો પડી જવા અને બેભાન થઈ જવાના અહેવાલો પણ મળ્યા હતા. ઘટનાસ્થળે હાજર સુરક્ષા કર્મચારીઓ અને પરિવારના સભ્યોએ શ્રદ્ધાળુઓને ભીડમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર, આ ઘટનામાં 13 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે.

શ્રાવણ મહિનાના સોમવારે, ભગવાન મહાકાલ અને નાગચંદ્રેશ્વર મંદિરના વિશેષ દર્શન માટે વહેલી સવારથી જ મંદિર વિસ્તારમાં ભારે ભીડ ઉમટી પડી હતી. અહેવાલો અનુસાર, અત્યાર સુધીમાં આશરે 5.50 લાખ ભક્તોએ પ્રાર્થના કરી છે. નાગચંદ્રેશ્વર મંદિરના દરવાજા વર્ષમાં ફક્ત એક જ વાર ખુલતા હોવાથી, આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉજ્જૈન આવે છે.

Frequently Asked Questions

ઉજ્જૈન મહાકાલ મંદિરમાં અફરાતફરી શા માટે મચી હતી?

બેરિકેડિંગની અંદર DP નજીક કરંટ ફેલાવાની અફવા બાદ દર્શન માટે લાઈનમાં ઉભેલા લોકોમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આ ઘટનામાં કેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા અને તેમને ક્યાં લઈ જવામાં આવ્યા?

સ્થાનિક અહેવાલો અનુસાર 13 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ચરક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મંદિરમાં આટલી મોટી ભીડ શા કારણે ઉમટી હતી?

શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન મહાકાલ અને વર્ષમાં એક જ વાર ખુલતા નાગચંદ્રેશ્વર મંદિરના વિશેષ દર્શન માટે ભારે ભીડ ઉમટી હતી.

હાલમાં દર્શન વ્યવસ્થાની શું સ્થિતિ છે?

ઘટના બાદ થોડા સમય માટે દર્શન વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી. જોકે, સ્થિતિ સંભાળી લેવાતા હાલમાં દર્શન વ્યવસ્થા સુચારૂ રીતે ચાલી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Advertisement

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
Embed widget