શોધખોળ કરો

અમદાવાદઃ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિના પત્નીને 1.2 કરોડનું વળતર મળ્યું

1/5
ઉદેસીંહ પઢેરીયા ફીઝીકલ એજ્યુકેશન ડાયરેક્ટર તરીકે સેઈન્ટ ઝેવીયરમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતાની બાઈક પર એસજી હાઈવે પર જુલાઈ 13, 2008ના રોજ જતા હતા. ત્યારે જ GJ1HB 6906 નંબર સાથેની એક કાર વિરૂદ્ધ દિશામાંથી રેલીંગ તોડીને તેમના તરફ ઘસી આવી. કાર ટકરાવાને કારણે પઢેરીયા અંદાજે 25 મીટર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી અને મૃત્યુ પામ્યા હતા. ત્યારે ઘટનાસ્થળેથી કારનો ડ્રાઈવર પલાયન થઈ ગયો હતો જે પાછળથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
ઉદેસીંહ પઢેરીયા ફીઝીકલ એજ્યુકેશન ડાયરેક્ટર તરીકે સેઈન્ટ ઝેવીયરમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતાની બાઈક પર એસજી હાઈવે પર જુલાઈ 13, 2008ના રોજ જતા હતા. ત્યારે જ GJ1HB 6906 નંબર સાથેની એક કાર વિરૂદ્ધ દિશામાંથી રેલીંગ તોડીને તેમના તરફ ઘસી આવી. કાર ટકરાવાને કારણે પઢેરીયા અંદાજે 25 મીટર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી અને મૃત્યુ પામ્યા હતા. ત્યારે ઘટનાસ્થળેથી કારનો ડ્રાઈવર પલાયન થઈ ગયો હતો જે પાછળથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
2/5
બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જજ એસ. એચ. ઓઝાએ 75.39 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું અને સાથે 9 ટકા વ્યાજ આપવા જણાવ્યું હતું જે કુલ 1.2 કરોડ રૂપિયા જેટલું થવા જાય છે. ટ્રિબ્યુનલના આ નિર્ણય બાદ મૃતક પ્રોફેસરના પત્ની ભગવતી પઢેરીયાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જજ એસ. એચ. ઓઝાએ 75.39 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું અને સાથે 9 ટકા વ્યાજ આપવા જણાવ્યું હતું જે કુલ 1.2 કરોડ રૂપિયા જેટલું થવા જાય છે. ટ્રિબ્યુનલના આ નિર્ણય બાદ મૃતક પ્રોફેસરના પત્ની ભગવતી પઢેરીયાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
3/5
અપીલ દરમિયાન વીમા કંપનીના વકીલ કે સી મેહતાએ દલીલ કરી હતી કે, આ કેસમાં વધુમાં વધુ 40 લાખનું વળતર મળી શકે. જ્યારે ફરિયાદ પક્ષનાવકીલ બી. બી. જાધવે વિરોધ કરતાં જણાવ્યું હતું કે, મૃતક બાઈક પર રસ્તા પર યોગ્ય દિશામાં જતા હતા અને માથે હેલમેટ પણ પહેર્યું હતું. જ્યારે કાર વિરૂદ્ધ દિશામાંથી લેન છોડીને રેલીંગ તોડીને ઘસી આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટનામાં મૃતકની કોઈ ભૂલ ન હતી અને તેના પરિવારને 1.5 કરોડનું વળતર મળવું જોઈએ.
અપીલ દરમિયાન વીમા કંપનીના વકીલ કે સી મેહતાએ દલીલ કરી હતી કે, આ કેસમાં વધુમાં વધુ 40 લાખનું વળતર મળી શકે. જ્યારે ફરિયાદ પક્ષનાવકીલ બી. બી. જાધવે વિરોધ કરતાં જણાવ્યું હતું કે, મૃતક બાઈક પર રસ્તા પર યોગ્ય દિશામાં જતા હતા અને માથે હેલમેટ પણ પહેર્યું હતું. જ્યારે કાર વિરૂદ્ધ દિશામાંથી લેન છોડીને રેલીંગ તોડીને ઘસી આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટનામાં મૃતકની કોઈ ભૂલ ન હતી અને તેના પરિવારને 1.5 કરોડનું વળતર મળવું જોઈએ.
4/5
ઉદેસીંહની પત્ની ભગવતી અકસ્માત બાદ MACTમાં અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે, તેના પતી કોલોજની નોકરીની સાથે સાથે એનસીસીમાં વિદ્યાર્થીનો કોચિંગ પણ કરતા હતાં જ્યાંથી પણ તેમને મહેનતાણું મળતું હતું. જ્યારે અકસ્મા થયો ત્યારે તેમનો પુત્ર યુવરાજસિંહ વિદેશમાં અભ્યાસ કરતો હતો.
ઉદેસીંહની પત્ની ભગવતી અકસ્માત બાદ MACTમાં અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે, તેના પતી કોલોજની નોકરીની સાથે સાથે એનસીસીમાં વિદ્યાર્થીનો કોચિંગ પણ કરતા હતાં જ્યાંથી પણ તેમને મહેનતાણું મળતું હતું. જ્યારે અકસ્મા થયો ત્યારે તેમનો પુત્ર યુવરાજસિંહ વિદેશમાં અભ્યાસ કરતો હતો.
5/5
અમદાવાદઃ એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં મોટર એક્સડિટન્ટ ક્લેમ ટ્રિબન્યૂનલે વર્ષ 2008માં અકસ્માતમાં માર્યા ગયેલ સેઈન્ટ ઝેવીયરના પ્રોફેસરના પત્નીને 75.39 લાખ રૂપિયા 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ટ્રિબ્યુનલે મૃતકના પરિવારને છઠ્ઠા પગાર પંચના આધારે અકસ્માતનું વળતર નક્કી કર્યું હતું જ્યારે અકસ્માત થયો ત્યારે મૃતકને પાંચમાં પગાર પંચ પ્રમાણે પગાર મળતો હતો.
અમદાવાદઃ એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં મોટર એક્સડિટન્ટ ક્લેમ ટ્રિબન્યૂનલે વર્ષ 2008માં અકસ્માતમાં માર્યા ગયેલ સેઈન્ટ ઝેવીયરના પ્રોફેસરના પત્નીને 75.39 લાખ રૂપિયા 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ટ્રિબ્યુનલે મૃતકના પરિવારને છઠ્ઠા પગાર પંચના આધારે અકસ્માતનું વળતર નક્કી કર્યું હતું જ્યારે અકસ્માત થયો ત્યારે મૃતકને પાંચમાં પગાર પંચ પ્રમાણે પગાર મળતો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
Cough Syrup: અમદાવાદમાં નશીલી કફ સીરપનું નેટવર્ક બસ્ટ, બ્યૂટી પાર્લર અને વટવામાંથી 600થી વધુ બૉટલોને જથ્થો જપ્ત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Embed widget