શોધખોળ કરો

અમદાવાદઃ અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિના પત્નીને 1.2 કરોડનું વળતર મળ્યું

1/5
ઉદેસીંહ પઢેરીયા ફીઝીકલ એજ્યુકેશન ડાયરેક્ટર તરીકે સેઈન્ટ ઝેવીયરમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતાની બાઈક પર એસજી હાઈવે પર જુલાઈ 13, 2008ના રોજ જતા હતા. ત્યારે જ GJ1HB 6906 નંબર સાથેની એક કાર વિરૂદ્ધ દિશામાંથી રેલીંગ તોડીને તેમના તરફ ઘસી આવી. કાર ટકરાવાને કારણે પઢેરીયા અંદાજે 25 મીટર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી અને મૃત્યુ પામ્યા હતા. ત્યારે ઘટનાસ્થળેથી કારનો ડ્રાઈવર પલાયન થઈ ગયો હતો જે પાછળથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
ઉદેસીંહ પઢેરીયા ફીઝીકલ એજ્યુકેશન ડાયરેક્ટર તરીકે સેઈન્ટ ઝેવીયરમાં ફરજ બજાવતા હતા. તેઓ પોતાની બાઈક પર એસજી હાઈવે પર જુલાઈ 13, 2008ના રોજ જતા હતા. ત્યારે જ GJ1HB 6906 નંબર સાથેની એક કાર વિરૂદ્ધ દિશામાંથી રેલીંગ તોડીને તેમના તરફ ઘસી આવી. કાર ટકરાવાને કારણે પઢેરીયા અંદાજે 25 મીટર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા જેમાં તેમને ગંભીર ઈજા થઈ હતી અને મૃત્યુ પામ્યા હતા. ત્યારે ઘટનાસ્થળેથી કારનો ડ્રાઈવર પલાયન થઈ ગયો હતો જે પાછળથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.
2/5
બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જજ એસ. એચ. ઓઝાએ 75.39 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું અને સાથે 9 ટકા વ્યાજ આપવા જણાવ્યું હતું જે કુલ 1.2 કરોડ રૂપિયા જેટલું થવા જાય છે. ટ્રિબ્યુનલના આ નિર્ણય બાદ મૃતક પ્રોફેસરના પત્ની ભગવતી પઢેરીયાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ જજ એસ. એચ. ઓઝાએ 75.39 લાખ રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું અને સાથે 9 ટકા વ્યાજ આપવા જણાવ્યું હતું જે કુલ 1.2 કરોડ રૂપિયા જેટલું થવા જાય છે. ટ્રિબ્યુનલના આ નિર્ણય બાદ મૃતક પ્રોફેસરના પત્ની ભગવતી પઢેરીયાએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
3/5
અપીલ દરમિયાન વીમા કંપનીના વકીલ કે સી મેહતાએ દલીલ કરી હતી કે, આ કેસમાં વધુમાં વધુ 40 લાખનું વળતર મળી શકે. જ્યારે ફરિયાદ પક્ષનાવકીલ બી. બી. જાધવે વિરોધ કરતાં જણાવ્યું હતું કે, મૃતક બાઈક પર રસ્તા પર યોગ્ય દિશામાં જતા હતા અને માથે હેલમેટ પણ પહેર્યું હતું. જ્યારે કાર વિરૂદ્ધ દિશામાંથી લેન છોડીને રેલીંગ તોડીને ઘસી આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટનામાં મૃતકની કોઈ ભૂલ ન હતી અને તેના પરિવારને 1.5 કરોડનું વળતર મળવું જોઈએ.
અપીલ દરમિયાન વીમા કંપનીના વકીલ કે સી મેહતાએ દલીલ કરી હતી કે, આ કેસમાં વધુમાં વધુ 40 લાખનું વળતર મળી શકે. જ્યારે ફરિયાદ પક્ષનાવકીલ બી. બી. જાધવે વિરોધ કરતાં જણાવ્યું હતું કે, મૃતક બાઈક પર રસ્તા પર યોગ્ય દિશામાં જતા હતા અને માથે હેલમેટ પણ પહેર્યું હતું. જ્યારે કાર વિરૂદ્ધ દિશામાંથી લેન છોડીને રેલીંગ તોડીને ઘસી આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટનામાં મૃતકની કોઈ ભૂલ ન હતી અને તેના પરિવારને 1.5 કરોડનું વળતર મળવું જોઈએ.
4/5
ઉદેસીંહની પત્ની ભગવતી અકસ્માત બાદ MACTમાં અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે, તેના પતી કોલોજની નોકરીની સાથે સાથે એનસીસીમાં વિદ્યાર્થીનો કોચિંગ પણ કરતા હતાં જ્યાંથી પણ તેમને મહેનતાણું મળતું હતું. જ્યારે અકસ્મા થયો ત્યારે તેમનો પુત્ર યુવરાજસિંહ વિદેશમાં અભ્યાસ કરતો હતો.
ઉદેસીંહની પત્ની ભગવતી અકસ્માત બાદ MACTમાં અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે, તેના પતી કોલોજની નોકરીની સાથે સાથે એનસીસીમાં વિદ્યાર્થીનો કોચિંગ પણ કરતા હતાં જ્યાંથી પણ તેમને મહેનતાણું મળતું હતું. જ્યારે અકસ્મા થયો ત્યારે તેમનો પુત્ર યુવરાજસિંહ વિદેશમાં અભ્યાસ કરતો હતો.
5/5
અમદાવાદઃ એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં મોટર એક્સડિટન્ટ ક્લેમ ટ્રિબન્યૂનલે વર્ષ 2008માં અકસ્માતમાં માર્યા ગયેલ સેઈન્ટ ઝેવીયરના પ્રોફેસરના પત્નીને 75.39 લાખ રૂપિયા 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ટ્રિબ્યુનલે મૃતકના પરિવારને છઠ્ઠા પગાર પંચના આધારે અકસ્માતનું વળતર નક્કી કર્યું હતું જ્યારે અકસ્માત થયો ત્યારે મૃતકને પાંચમાં પગાર પંચ પ્રમાણે પગાર મળતો હતો.
અમદાવાદઃ એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં મોટર એક્સડિટન્ટ ક્લેમ ટ્રિબન્યૂનલે વર્ષ 2008માં અકસ્માતમાં માર્યા ગયેલ સેઈન્ટ ઝેવીયરના પ્રોફેસરના પત્નીને 75.39 લાખ રૂપિયા 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, ટ્રિબ્યુનલે મૃતકના પરિવારને છઠ્ઠા પગાર પંચના આધારે અકસ્માતનું વળતર નક્કી કર્યું હતું જ્યારે અકસ્માત થયો ત્યારે મૃતકને પાંચમાં પગાર પંચ પ્રમાણે પગાર મળતો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget