શોધખોળ કરો

ગુજરાતમાં આવી મોદી સરકારના ક્યા મંત્રીએ કહ્યું કે-પાટીદારોને કેટલી મળવી જોઇએ અનામત?

1/4
રામદાસ અઠાવલેના આ નિવેદનથી હવે મોટો વિવાદ સર્જાઇ શકે છે. કારણકે જે રાજયમાં અનામતનું આંદોલન ચાલે છે ત્યાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપ ની સરકાર છે ત્યારે રામદાસ અઠાવલે આ માટે પી એમ અને ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ને રજુઆત કરશે.
રામદાસ અઠાવલેના આ નિવેદનથી હવે મોટો વિવાદ સર્જાઇ શકે છે. કારણકે જે રાજયમાં અનામતનું આંદોલન ચાલે છે ત્યાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપ ની સરકાર છે ત્યારે રામદાસ અઠાવલે આ માટે પી એમ અને ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ને રજુઆત કરશે.
2/4
ગુજરાતમાં પાટીદારો, મહારાષ્ટ્રમાં મરાઠાઓ અનામતની માંગણી સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે અઠાવલેનું આ નિવેદન ભાજપ માટે સમસ્યા ઉભી કરી શકે છે. તેમણે પાટીદારો અને મરાઠાઓને અનામત આપવાની માંગણી કરી હતી. કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ જણાવ્યું હતું કે પાટીદાર, મરાઠા, જાટ અને રાજપૂતોને અનામત આપવી જોઇએ.
ગુજરાતમાં પાટીદારો, મહારાષ્ટ્રમાં મરાઠાઓ અનામતની માંગણી સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે અઠાવલેનું આ નિવેદન ભાજપ માટે સમસ્યા ઉભી કરી શકે છે. તેમણે પાટીદારો અને મરાઠાઓને અનામત આપવાની માંગણી કરી હતી. કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ જણાવ્યું હતું કે પાટીદાર, મરાઠા, જાટ અને રાજપૂતોને અનામત આપવી જોઇએ.
3/4
અમદાવાદઃ કેન્દ્રીય સામાજિક મંત્રી રામદાસ અઠાવલે હાલમાં અમદાવાદના પ્રવાસ પર છે. તેમણે રાજ્યમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને સમર્થન કર્યું હતું. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજયમાં પાટીદાર આંદોલન અનામત માટે ચાલી રહ્યું છે તેના માટે અને મરાઠા જાટ રાજપૂત બ્રાહ્મણ સહિત દરેક સમાજ ને અનામત આપવી જોઈએ અને આ માટે સંસદમાં કાયદો બનાવવો જોઇએ.
અમદાવાદઃ કેન્દ્રીય સામાજિક મંત્રી રામદાસ અઠાવલે હાલમાં અમદાવાદના પ્રવાસ પર છે. તેમણે રાજ્યમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને સમર્થન કર્યું હતું. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજયમાં પાટીદાર આંદોલન અનામત માટે ચાલી રહ્યું છે તેના માટે અને મરાઠા જાટ રાજપૂત બ્રાહ્મણ સહિત દરેક સમાજ ને અનામત આપવી જોઈએ અને આ માટે સંસદમાં કાયદો બનાવવો જોઇએ.
4/4
અઠાવલેએ કહ્યું કે, હાલમાં મળી રહેલા 49.05 અનામતમાંથી પાટીદારો કે અન્યોને અનામત આપી શકાય નહી પરંતુ તેનાથી અલગ 25 ટકા અનામત આપવું જોઈએ. આ સમાજને અનામત આપવાથી સામાજિક એકતા બનશે.
અઠાવલેએ કહ્યું કે, હાલમાં મળી રહેલા 49.05 અનામતમાંથી પાટીદારો કે અન્યોને અનામત આપી શકાય નહી પરંતુ તેનાથી અલગ 25 ટકા અનામત આપવું જોઈએ. આ સમાજને અનામત આપવાથી સામાજિક એકતા બનશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget