શોધખોળ કરો

નમામિ દેવી નર્મદે: આજે નર્મદા જયંતી, જાણો ધાર્મિક અને પૌરાણિક મહત્વ અને પૂજાની વિધિ

. દર વર્ષે માહ માસના શુક્લ પક્ષની સાતમના દિવસે નર્મદા જયંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 28 જાન્યુઆરી, શનિવાર છે.

નમામિ દેવી નર્મદે:ભારત દેશમાં નદીઓની પણ દેવતાઓની જેમ પૂજા કરવામાં આવે છે. દરેક નદીનું પોતાનું મહત્વ અને ઈતિહાસ હોય છે. મધ્યપ્રદેશની જીવાદોરી કહેવાતી નર્મદા નદી પણ આ પવિત્ર નદીઓમાંની એક છે. દર વર્ષે માહ  માસના શુક્લ પક્ષની સાતમના દિવસે નર્મદા જયંતિનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 28 જાન્યુઆરી, શનિવાર છે. આ દિવસે નર્મદા નદીના ઘાટ પર વિશેષ પૂજા અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

નર્મદા નદીના અવતરણની  તારીખને નર્મદા જયંતિ મહોત્સવ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવની ભવ્યતા મધ્ય પ્રદેશ રાજ્યના અમરકંટકમાં જોવા મળે છે. લોકો આ તહેવારની તૈયારીઓ મહિનાઓ અગાઉથી જ શરૂ કરી દે છે. દર વર્ષે રાજ્યના મુખ્યમંત્રી આ ઉત્સવમાં ભાગ લઈને તેની શરૂઆત કરે છે. જો કે આ વર્ષે આ તહેવાર 12 ફેબ્રુઆરી, મંગળવારે ઉજવવામાં આવશે.

નર્મદાનું પૌરાણિક મહત્વ

નર્મદા જયંતિ પર્વ નિમિત્તે નર્મદા કિનારે આવેલા મહેશ્વર, ઉજ્જૈન વગેરે મુખ્ય શહેરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નદીના કિનારાને શણગારવામાં આવે છે, મહાયજ્ઞ કરવામાં આવે છે અને સાંજે પ્રસાદી સ્વરૂપે ભંડારા કરવામાં આવે છે. આ તહેવાર આખા અઠવાડિયા સુધી આ રીતે ઉજવવામાં આવે છે. નર્મદા જયંતિનો ઉત્સવ જોવા માટે દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ અનેક પ્રવાસીઓ આવે છે. ભારતમાં અન્ય નદીઓ પણ છે, પરંતુ કોઈ નદીના અવતરણનો  આ રીતે સાત મહોત્સવ ઉજવાતો નથી.

મા નર્મદાની પૂજા કેવી રીતે કરશો

આમ તો મા નર્મદાની પૂજા નર્મદા નદીના કિનારે જ કરવી જોઈએ, પરંતુ જો તમે એવું ન કરી શકતા હોવ તો તમે આ પૂજા ઘરે પણ સરળતાથી કરી શકો છો. આ દિવસે સવારે વહેલા ઊઠીને નહાવાના પાણીમાં નર્મદાનું પાણી ભેળવીને સ્નાન કરવું.  બાદ બાજોટ પર સફેદ વસ્ત્રો બિછાવી આસન આપો અને તેના પર મા નર્મદાની છબી મૂકો, ઘીનો દીવો કરો અને શોડસોપચાપે પૂજન કરીને થાળ ધરાવો અને બાદ આરતી ઉતારો.  

નર્મદાના જળથી સ્નાનના લાભ

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અનુસાર નર્મદા નદીમાં સ્નાન કરવાથી ગ્રહોનો દુષ્પ્રભાવ દૂર થાય છે.  ઘણી સમસ્યાઓનો અંત આવે છે. આ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી કાલસર્પ અને ગ્રહ દોષ પણ શાંત થાય છે.

કોઈપણ મહિનાની અમાસના દિવસે નર્મદામાં સ્નાન કરીને ચાંદીના બનેલા નાગને નર્મદામાં વિસર્જિત કરો. તેનાથી કાલસર્પ દોષમાં શાંતિ મળે છે.

નર્મદામાં સ્નાન કરવાથી ગ્રહો પણ શાંત થાય છે. આ જળમાં સ્નાન કરવાથી મંગળ, શનિ, રાહુ, કેતુના દોષ દૂર થાય છે.

દામ્પત્ય જીવનના સુખ માટે આ નદીમાં સ્નાન કરીને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવી જોઈએ.

આ નદીના પાણીથી પિતૃઓને અર્પણ કરવું પણ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. તેનાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે.

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget