શોધખોળ કરો

Vastu Tips: સાવધાન, ડસ્ટબિન આ દિશામાં રાખશો તો દરિદ્રતાનું થશે આગમન, આર્થિક તંગીથી ઘેરાઇ જશે ઘર

ડસ્ટબિન પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખવું જોઈએ. આ દિશાને પૂર્વજો અને સંપત્તિની દિશા માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અહીં ડસ્ટબીન રાખવાથી પિતૃદોષ અને ધનહાનિ થાય છે.

Vastu Tips For home: વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિન ક્યારેય પણ ઉત્તર-પૂર્વ દિશામાં ન રાખવી જોઈએ. આ દિશામાં રાખવામાં આવેલ ડસ્ટબીન ઘરમાં ગરીબી લાવે છે. શાસ્ત્રોમાં ઉત્તર-પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે. તેથી આ દિશામાં ડસ્ટબિન રાખવું અશુભ છે.

વાસ્તુ અનુસાર જે ઘરના સભ્યોની ડસ્ટબિન ઉત્તર-પૂર્વ દિશામાં રાખવામાં આવે છે તે હંમેશા માનસિક રીતે પરેશાન રહે છે. ડસ્ટબિન પૂર્વ, દક્ષિણ-પૂર્વ અને ઉત્તર દિશામાં રાખવું પણ અશુભ છે. આ દિશામાં ડસ્ટબિન રાખવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને પરિવારના સભ્યોની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે.

ડસ્ટબિન પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખવું જોઈએ. આ દિશાને પૂર્વજો અને સંપત્તિની દિશા માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અહીં ડસ્ટબીન રાખવાથી પિતૃદોષ અને ધનહાનિ થાય છે.

ડસ્ટબિન આ દિશામાં રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બહાર ક્યારેય પણ ડસ્ટબીન ન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં ડસ્ટબીન માટે ઉત્તર-પશ્ચિમ દિશાને શુભ માનવામાં આવે છે. આ દિશા કચરાના નિકાલ માટે યોગ્ય માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં ડસ્ટબિન રાખવાથી કોઈ નકારાત્મક અસર થતી નથી.

ઉતર દક્ષિણ  દિશામાં ડસ્ટબીન રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધન અને સમૃદ્ધિ વધે છે. ડસ્ટબીનને હંમેશા ઢાંકીને રાખો. ખુલ્લું ડસ્ટબિન રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. ડસ્ટબીન નિયમિતપણે સાફ કરવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget