શોધખોળ કરો

Feng Shui 2023 નવા વર્ષમાં પ્રગતિ સુખ સમૃદ્ધિ ઇચ્છો તો આ નાનકડા પ્લાન્ટને ઘરમાં લાવો, જાણી લો રાખવાના નિયમ

વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં વાંસના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કહેવાય છે કે જે ઘરમાં વાંસનો છોડ હોય ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે.

Feng Shui:વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈમાં વાંસના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કહેવાય છે કે જે ઘરમાં વાંસનો છોડ હોય ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. આર્થિક સંકટને દૂર કરવા માટે ઘર કે ઓફિસમાં વાંસનો છોડ લગાવવો જોઈએ. પૈસા કમાવવાની આ સૌથી અસરકારક રીત માનવામાં આવે છે. વાંસનો છોડ માત્ર સુંદર જ નથી લાગતો, પરંતુ તે ઘરના વાસ્તુ દોષોને પણ દૂર કરે છે. ફેંગશુઈમાં, આ છોડને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે નવા વર્ષ 2023માં સુખ-સમૃદ્ધિ ઈચ્છો છો તો વાંસનો છોડ ચોક્કસ લગાવો. આવો જાણીએ નવા વર્ષમાં વાંસનો છોડ ઘરમાં રાખવાથી શું ફાયદા થાય છે.

વાંસના છોડના ફાયદા

વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈ અનુસાર ઘરમાં વાંસનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘર કે ઓફિસમાં જ્યાં પણ વાંસનો છોડ રાખવામાં આવે છે ત્યાં સુખ-સમૃદ્ધિ આવે છે. ઉપરાંત, તેની સ્વાસ્થ્ય પર પણ  સકારાત્મક અસર પડે છે.

આ દિશામાં વાંસનો છોડ લગાવો

ફેંગશુઈ અનુસાર, વાંસનો છોડ હંમેશા ઘરમાં દક્ષિણ-પૂર્વ અથવા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો જોઈએ. આ દિશામાં વાંસનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે કારણ કે તે ધનની દિશા માનવામાં આવે છે.

કારકિર્દી વૃદ્ધિ માટે ફાયદાકારક

એવું કહેવાય છે કે ઘરની ઉત્તર દિશામાં વાંસનો છોડ રાખવાથી વેપારમાં પ્રગતિ થાય છે. આ સિવાય બાળકોને સ્ટડી રૂમમાં રાખવાથી તેમને ભણવાનું તેમને ઇચ્છા થાયછે અને સારૂં પરિણામ પણ આવે છે.

વાંસનો છોડ રોપવાના નિયમો

  • વાંસની સાંઠાને લાલ રંગની રિબનથી બાંધીને કાચના વાસણમાં રાખવાથી વધુ ફાયદો થાય છે.
  • ઘરમાં રાખેલા વાંસના છોડમાં પાણી હંમેશા રાખવું જોઈએ.
  • વાંસના છોડને ક્યારેય સૂકવવા ન દેવો જોઈએ.
  • જે વાસણમાં વાંસનો છોડ વાવવાનો હોય તેમાં વાદળી રંગનો પથ્થર અવશ્ય મૂકવો.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા,પત્ની અને પુત્રની સામે ધડથી માથું કર્યું અલગ
અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા,પત્ની અને પુત્રની સામે ધડથી માથું કર્યું અલગ
શું નેપાળમાં ફરી આવી રહી છે રાજાશાહી? ​​જાણો GEN-Z એ કેમ આપી આર્મી હેડક્વાર્ટરને સળગાવી દેવાની ચિમકી
શું નેપાળમાં ફરી આવી રહી છે રાજાશાહી? ​​જાણો GEN-Z એ કેમ આપી આર્મી હેડક્વાર્ટરને સળગાવી દેવાની ચિમકી
Gujarat Lions Death: રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 300થી વધુ સિંહના મોત,જાણો અકુદરતી મૃત્યુ રોકવા સરકારે શું લીધા પગલા
Gujarat Lions Death: રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 300થી વધુ સિંહના મોત,જાણો અકુદરતી મૃત્યુ રોકવા સરકારે શું લીધા પગલા
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ આસમાને? એક સીટ બુક કરાવવામાં બેંક બેલેન્સ 'ઝીરો' થઈ જશે
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ આસમાને? એક સીટ બુક કરાવવામાં બેંક બેલેન્સ 'ઝીરો' થઈ જશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કામદારના જીવનની કિંમત 'કોડી'ની?
Hun To Bolish : હું તો બોલીશ : ભર'પૂર' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાતના ખેડૂત કેમ દુઃખી?
Rahul Gandhi : રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત, જિલ્લા પ્રમુખોને આપશે માર્ગદર્શન, જુઓ અહેવાલ
Geniben Thakor : ગેનીબેનे CM સાથે મુલાકાત કરી પૂરગ્રસ્ત બનાસકાંઠા માટે 1 હજાર કરોડના પેકેજની માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા,પત્ની અને પુત્રની સામે ધડથી માથું કર્યું અલગ
અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા,પત્ની અને પુત્રની સામે ધડથી માથું કર્યું અલગ
શું નેપાળમાં ફરી આવી રહી છે રાજાશાહી? ​​જાણો GEN-Z એ કેમ આપી આર્મી હેડક્વાર્ટરને સળગાવી દેવાની ચિમકી
શું નેપાળમાં ફરી આવી રહી છે રાજાશાહી? ​​જાણો GEN-Z એ કેમ આપી આર્મી હેડક્વાર્ટરને સળગાવી દેવાની ચિમકી
Gujarat Lions Death: રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 300થી વધુ સિંહના મોત,જાણો અકુદરતી મૃત્યુ રોકવા સરકારે શું લીધા પગલા
Gujarat Lions Death: રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 300થી વધુ સિંહના મોત,જાણો અકુદરતી મૃત્યુ રોકવા સરકારે શું લીધા પગલા
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ આસમાને? એક સીટ બુક કરાવવામાં બેંક બેલેન્સ 'ઝીરો' થઈ જશે
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ આસમાને? એક સીટ બુક કરાવવામાં બેંક બેલેન્સ 'ઝીરો' થઈ જશે
Aaj Nu Rashifal:: આજે પિતૃ પક્ષનો છઠ્ઠો દિવસ, મેષથી લઈને મીન રાશિ માટે આજનો દિવસ રહેશે ખાસ
Aaj Nu Rashifal:: આજે પિતૃ પક્ષનો છઠ્ઠો દિવસ, મેષથી લઈને મીન રાશિ માટે આજનો દિવસ રહેશે ખાસ
1200 કરોડનું રાહત પેકેજ, મૃતકોના પરિવારને 2 લાખ, ઉત્તરાખંડ માટે PM મોદીની મોટી જાહેરાત
1200 કરોડનું રાહત પેકેજ, મૃતકોના પરિવારને 2 લાખ, ઉત્તરાખંડ માટે PM મોદીની મોટી જાહેરાત
Historical Mysteries: ફિરૌનની લાશનું રહસ્ય શું છે,કેવી રીતે હજારો વર્ષ પછી પણ છે સુરક્ષિત!
Historical Mysteries: ફિરૌનની લાશનું રહસ્ય શું છે,કેવી રીતે હજારો વર્ષ પછી પણ છે સુરક્ષિત!
'રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે ભારત નહીંતર...', અમેરિકી મંત્રી હૉવર્ડ લુટનિકે ફરી આપી ધમકી
'રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે ભારત નહીંતર...', અમેરિકી મંત્રી હૉવર્ડ લુટનિકે ફરી આપી ધમકી
Embed widget