શોધખોળ કરો

Vastu Tips: ઘરનું સૌથી મહત્વનું સ્થાન છે ઈશાન, જાણો, આ દિશામાં શું કરવું અને શું ન કરવું?

Vastu Tips For Ishan Kon: વાસ્તુશાસ્ત્રમાં ઈશાન કોણનું વિશેષ મહત્વ છે. ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેની દિશાને ઈશાન કોણ કહેવામાં આવે છે. આ દિશામાં ભગવાનનો વાસ છે.

Vastu Tips For Ishan Kon: વાસ્તુશાસ્ત્રમાં ઈશાન કોણનું વિશેષ મહત્વ છે. ઉત્તર અને પૂર્વ દિશા વચ્ચેની દિશાને ઈશાન કોણ કહેવામાં આવે છે. આ દિશામાં ભગવાનનો વાસ છે.

ઘર બનાવતી વખતે જો વાસ્તુ અનુસાર દિશાઓનું ધ્યાન રાખવામાં આવે   તો આ ઘર ખૂબમાં રહેનાર લોકોનું જીવન સુખ શાંતિમય વિતે છે. વાસ્તુ અનુસાર આખા ઘરની સૌથી મહત્વપૂર્ણ જગ્યા ઈશાન કોન છે. આ દિશામાં સહેજ ભૂલ પણ ઘરના પરિવારના સભ્યોને પરેશાન કરે છે. આવી સ્થિતિમાં ઈશાન કોણમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે જાણવું જરૂરી છે.

ઇશાન કોણમાં શું કરવું

  • ઘરની ઈશાન દિશામાં પૂજા સ્થળ અથવા મંદિર બનાવવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થાન પર ભગવાનનો વાસ છે. તેથી, આ સ્થાન પર કરવામાં આવતી પૂજા અથવા ધાર્મિક કાર્યનું પુણ્ય ફળ ખૂબ જ જલ્દી પ્રાપ્ત થતું હતું. જેના કારણે ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.
  • ઈશાન કોણ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. આના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે.
  • પાણીના સ્ત્રોત માટે ઈશાન કોણ પણ સારું છે. આથી આ સ્થળે કૂવો, બોરિંગ, મટકા વગેરે રાખવાનું શ્રેષ્ઠ છે.
  • બાળકોનો રીડિંગ રૂમ  હંમેશા ઈશાન દિશામાં હોવો જોઈએ. જેના કારણે બાળકોનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત થાય છે.
  • તુલસીનો છોડ અથવા કેળાનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં લગાવવો જોઈએ અને તે શુભ મનાય છે. તેની પૂજા પણ કરવી જોઈએ.

ઇશાન કોણમાં શું ન કરવું

  • ઘરની ઈશાન દિશામાં શૌચાલય ન બનાવવું જોઈએ. આમ કરવાથી શારીરિક અને માનસિક તકલીફો વધે  છે. જેના કારણે સારવારમાં જમા રકમનો ખર્ચ થાય છે.
  • નવા પરિણીત યુગલનો બેડરૂમ ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ન હોવો જોઈએ. આમ કરવાથી દાંપત્ય જીવનમાં વિખવાદ રહે છે.
  • ઈશાન દિશામાં કોઈ ભારે વસ્તુ ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અટકે છે.
  • જૂતા અને ચપ્પલ ક્યારેય ઈશાન દિશામાં ન રાખવા જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો
Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Embed widget