શોધખોળ કરો

Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

અમદાવાદમાં વાજતે ગાજતે જગન્નાથજીની જળયાત્રા યોજાઇ, હાથી અને બેન્ડવાજા સાથે આયોજિત જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા

Jagnnathyatra: આપણી હિન્દુ ઘર્મની પરંપરામાં જળયાત્રાનું વિશેષ મહત્વ છે. પાવન નદીનું જળ લઇને અને બાદ પાવન જળથી જળાભિષેક કરવામાં આવે છે,  અમદાવાદમાં આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાઇ છે.


Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

ઉલ્લેખનિય છે કે, 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.  આ પૂર્વે પરંપરાગત રીતે   જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે જળયાત્રા નીકળી છે.  હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્દાળુઓ જોડાયા હતા.  108 કળશ સાથે સાબરમતી નદીના ભુદરના આરે જળનું વિધિવત પૂજા કર્યા બાદ જળયાત્રાનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ અવસરે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ.પૂ. અવિચલદેવાચાર્યજી મહારાજ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા.


Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

અમદાવાદની જગન્નાથજીની આ 147મી રથયાત્રા યોજાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે,  અષાઢ સુદ બીજના દિવસે એટલે કે 7 જુલાઈએ રથયાત્રા યોજાશે.  108 કળશની આ રથયાત્રા મંદિર પહોંચી હતી અને બાદ બળદેવ, ભગવાન જગન્નાથજી, સુભદ્રાબેનો જળાભિષેક સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.  


Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

નોંધનિય છે કે, જળયાત્રા બાદ ભગવાનાનું અભિષેક અને પૂજન બાદ ભગવાનને સુંદર વાઘા પહેરાવીને શૃંગાર કરવામાં આવશે, બાદ તેઓ 15 દિવસ માટે મોશાળ જશે આ અવસરે મંદિરથી સરસપુર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે અને વાજતે વાગજે ભગવાનને મોસાળા માટે વિદાય કરાશે.                                                                                                                                              

 

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget