શોધખોળ કરો

Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

અમદાવાદમાં વાજતે ગાજતે જગન્નાથજીની જળયાત્રા યોજાઇ, હાથી અને બેન્ડવાજા સાથે આયોજિત જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા

Jagnnathyatra: આપણી હિન્દુ ઘર્મની પરંપરામાં જળયાત્રાનું વિશેષ મહત્વ છે. પાવન નદીનું જળ લઇને અને બાદ પાવન જળથી જળાભિષેક કરવામાં આવે છે,  અમદાવાદમાં આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાઇ છે.


Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

ઉલ્લેખનિય છે કે, 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.  આ પૂર્વે પરંપરાગત રીતે   જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે જળયાત્રા નીકળી છે.  હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્દાળુઓ જોડાયા હતા.  108 કળશ સાથે સાબરમતી નદીના ભુદરના આરે જળનું વિધિવત પૂજા કર્યા બાદ જળયાત્રાનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ અવસરે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ.પૂ. અવિચલદેવાચાર્યજી મહારાજ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા.


Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

અમદાવાદની જગન્નાથજીની આ 147મી રથયાત્રા યોજાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે,  અષાઢ સુદ બીજના દિવસે એટલે કે 7 જુલાઈએ રથયાત્રા યોજાશે.  108 કળશની આ રથયાત્રા મંદિર પહોંચી હતી અને બાદ બળદેવ, ભગવાન જગન્નાથજી, સુભદ્રાબેનો જળાભિષેક સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.  


Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

નોંધનિય છે કે, જળયાત્રા બાદ ભગવાનાનું અભિષેક અને પૂજન બાદ ભગવાનને સુંદર વાઘા પહેરાવીને શૃંગાર કરવામાં આવશે, બાદ તેઓ 15 દિવસ માટે મોશાળ જશે આ અવસરે મંદિરથી સરસપુર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે અને વાજતે વાગજે ભગવાનને મોસાળા માટે વિદાય કરાશે.                                                                                                                                              

 

 

 

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | શહેરમાં જોડાઈને પણ દુ:ખીHu to Bolish | હું તો બોલીશ | પુલની પોલખોલKheda News: ખનન માફિયાઓ બેફામ, એબીપી અસ્મિતાના અહેવાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીએ દાવોGir Somnath Demolition: જામવાળા-ગાજર ગઢડાને જોડતા રોડ પર ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ, પાલિતાણા, સિહોરમાં વરસાદ
દરરોજ માત્ર આ એક  ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
દરરોજ માત્ર આ એક ફળ ખાઓ, હંમેશા દેખાશો યુવાન
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Junagadh Rain: માણાવદર અને મેંદરડામાં મૂશળધાર વરસાદ વરસ્યો 
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Milk And Dates Benefits: દૂધ અને ખજૂર સાથે ખાવાના ફાયદા જાણી ચોંકી જશો
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jioએ યૂઝર્સનું ટેન્શન વધાર્યું, જૂલાઈથી 25 ટકા મોંઘા થશે મોબાઈલ રિચાર્જ,ચેક કરો ટેરિફ પ્લાન 
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Jio New 5g Plans: રિલાયન્સ જિયોએ અનલિમિટેડ 5G ડેટા પ્લાનની કરી જાહેરાત, જાણો ક્યારથી થશે લાગુ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ
Embed widget