શોધખોળ કરો

Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

અમદાવાદમાં વાજતે ગાજતે જગન્નાથજીની જળયાત્રા યોજાઇ, હાથી અને બેન્ડવાજા સાથે આયોજિત જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા

Jagnnathyatra: આપણી હિન્દુ ઘર્મની પરંપરામાં જળયાત્રાનું વિશેષ મહત્વ છે. પાવન નદીનું જળ લઇને અને બાદ પાવન જળથી જળાભિષેક કરવામાં આવે છે,  અમદાવાદમાં આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાઇ છે.


Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

ઉલ્લેખનિય છે કે, 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.  આ પૂર્વે પરંપરાગત રીતે   જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે જળયાત્રા નીકળી છે.  હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્દાળુઓ જોડાયા હતા.  108 કળશ સાથે સાબરમતી નદીના ભુદરના આરે જળનું વિધિવત પૂજા કર્યા બાદ જળયાત્રાનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ અવસરે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ.પૂ. અવિચલદેવાચાર્યજી મહારાજ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા.


Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

અમદાવાદની જગન્નાથજીની આ 147મી રથયાત્રા યોજાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે,  અષાઢ સુદ બીજના દિવસે એટલે કે 7 જુલાઈએ રથયાત્રા યોજાશે.  108 કળશની આ રથયાત્રા મંદિર પહોંચી હતી અને બાદ બળદેવ, ભગવાન જગન્નાથજી, સુભદ્રાબેનો જળાભિષેક સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.  


Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

નોંધનિય છે કે, જળયાત્રા બાદ ભગવાનાનું અભિષેક અને પૂજન બાદ ભગવાનને સુંદર વાઘા પહેરાવીને શૃંગાર કરવામાં આવશે, બાદ તેઓ 15 દિવસ માટે મોશાળ જશે આ અવસરે મંદિરથી સરસપુર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે અને વાજતે વાગજે ભગવાનને મોસાળા માટે વિદાય કરાશે.                                                                                                                                              

 

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
Budh Nakshatra Parivartan: 25 મેએ બુધ બદલશે નક્ષત્ર, 4 રાશિઓને કરિયર અને આર્થિક ક્ષેત્રમાં મળશે લાભ
Budh Nakshatra Parivartan: 25 મેએ બુધ બદલશે નક્ષત્ર, 4 રાશિઓને કરિયર અને આર્થિક ક્ષેત્રમાં મળશે લાભ
Today's Horoscope: સિંહ રાશિમાં ચંદ્રમાનું ગોચર, આ 3 રાશિના જીવનમાં લાવશે ખુશી, જાણો આજનો ફળાદેશ
Today's Horoscope: સિંહ રાશિમાં ચંદ્રમાનું ગોચર, આ 3 રાશિના જીવનમાં લાવશે ખુશી, જાણો આજનો ફળાદેશ
Door Vastu: ઘરના દરવાજા પાછળ કપડાં લટકાવો છો? તો સાવધાન, આ આદત સર્જે છે વાસ્તુ દોષ
Door Vastu: ઘરના દરવાજા પાછળ કપડાં લટકાવો છો? તો સાવધાન, આ આદત સર્જે છે વાસ્તુ દોષ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
Embed widget