શોધખોળ કરો

Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

અમદાવાદમાં વાજતે ગાજતે જગન્નાથજીની જળયાત્રા યોજાઇ, હાથી અને બેન્ડવાજા સાથે આયોજિત જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા

Jagnnathyatra: આપણી હિન્દુ ઘર્મની પરંપરામાં જળયાત્રાનું વિશેષ મહત્વ છે. પાવન નદીનું જળ લઇને અને બાદ પાવન જળથી જળાભિષેક કરવામાં આવે છે,  અમદાવાદમાં આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાઇ છે.


Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

ઉલ્લેખનિય છે કે, 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.  આ પૂર્વે પરંપરાગત રીતે   જગન્નાથ મંદિરેથી સવારે 8 વાગ્યે વાજતે ગાજતે જળયાત્રા નીકળી છે.  હાથી, બળદગાડા, બેન્ડવાજા સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે જળયાત્રા પહોંચી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્દાળુઓ જોડાયા હતા.  108 કળશ સાથે સાબરમતી નદીના ભુદરના આરે જળનું વિધિવત પૂજા કર્યા બાદ જળયાત્રાનુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ અવસરે  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ.પૂ. અવિચલદેવાચાર્યજી મહારાજ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ જોડાયા હતા.


Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

અમદાવાદની જગન્નાથજીની આ 147મી રથયાત્રા યોજાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે,  અષાઢ સુદ બીજના દિવસે એટલે કે 7 જુલાઈએ રથયાત્રા યોજાશે.  108 કળશની આ રથયાત્રા મંદિર પહોંચી હતી અને બાદ બળદેવ, ભગવાન જગન્નાથજી, સુભદ્રાબેનો જળાભિષેક સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.  


Ahmedabad: રથયાત્રા પૂર્વે વાજતે ગાજતે 108 કળશની યોજાઇ જળયાત્રા, પાવન જળથી ભગવાનનો થયો અભિષેક

નોંધનિય છે કે, જળયાત્રા બાદ ભગવાનાનું અભિષેક અને પૂજન બાદ ભગવાનને સુંદર વાઘા પહેરાવીને શૃંગાર કરવામાં આવશે, બાદ તેઓ 15 દિવસ માટે મોશાળ જશે આ અવસરે મંદિરથી સરસપુર સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે અને વાજતે વાગજે ભગવાનને મોસાળા માટે વિદાય કરાશે.                                                                                                                                              

 

 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

5 માર્ચનું મહાગોચર: કુંભ રાશિમાં 4 ગ્રહોનો 'મહાવિસ્ફોટ', આ 4 રાશિઓની પ્રતિષ્ઠા પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો!
5 માર્ચનું મહાગોચર: કુંભ રાશિમાં 4 ગ્રહોનો 'મહાવિસ્ફોટ', આ 4 રાશિઓની પ્રતિષ્ઠા પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો!
Chaitra Maah 2026 Vrat Tyohar: ચૈત્ર નવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતી ક્યારે, જાણો બધા પર્વની તારીખ
Chaitra Maah 2026 Vrat Tyohar: ચૈત્ર નવરાત્રિ, રામનવમી, હનુમાન જયંતી ક્યારે, જાણો બધા પર્વની તારીખ
Holi Colors: ધૂળેટીના અવસરે રાશિનુંસાર આ રંગોથી રમો રંગોની હોળી, રહેશે શુભ
Holi Colors: ધૂળેટીના અવસરે રાશિનુંસાર આ રંગોથી રમો રંગોની હોળી, રહેશે શુભ
Today's Horoscope: મેષ સહિત આ રાશિ માટે રંગોત્સવી રહેશે ઉત્સાહભરી, જાણો રાશિફળ
Today's Horoscope: મેષ સહિત આ રાશિ માટે રંગોત્સવી રહેશે ઉત્સાહભરી, જાણો રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget