શોધખોળ કરો

Health Tips: મહિલાઓને સતાવતી વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યામાં આ સરળ નુસખો છે રામબાણ ઇલાજ

ભારતીય ખજાનામં આવી ઘણી ઔષધિઓ છે, જે સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ છે. તેમાંથી એક છે અશ્વગંધા, જેનાથી આપણા શરીરને અપાર લાભ મળે છે. અશ્વગંધાનું સેવન, ખાસ કરીને સ્ત્રીઓ માટે, અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે,

Women Health Tips: ભારતીય ખજાનામં  આવી ઘણી ઔષધિઓ છે, જે સ્વાસ્થ્ય માટે રામબાણ ઇલાજ  છે. તેમાંથી એક છે અશ્વગંધા, જેનાથી  આપણા શરીરને અપાર લાભ મળે છે. અશ્વગંધાનું સેવન, ખાસ કરીને સ્ત્રીઓ માટે, અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે, તે તેનાથી મૂડ સારો રહે છે અને  તે શરીરને વધુ આરામ આપવામાં કારગર  છે.

લગભગ દરેક બીજી સ્ત્રીને સફેદ સ્રાવ એટલે કે વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યાઓ થાય છે.  જેના કારણે આગળ જતા અનેક ગંભીર બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં અશ્વગંધા તેમના માટે રામબાણ ઉપાય છે, કારણ કે અશ્વગંધાનો ઉપયોગ કરીને વ્હાઇટ ડિસ્ચાર્જની  સમસ્યાને ઓછી કરી શકાય છે. આ સાથે તે યુરિન ઈન્ફેક્શન કે યોનિમાર્ગના ઈન્ફેક્શનથી પણ બચાવે છે.

ઘણીવાર મહિલાઓ ઘરના ટેન્શન અને કામકાજમાં પોતાના સ્વાસ્થ્ય તરફ  ધ્યાન નથી આપી શકતી, જેના કારણે તેમની  રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ  નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં અશ્વગંધાનું સેવન કરવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉપરાંત, તે ઘણા પ્રકારના ચેપ રોગથી પણ બચી શકે છે.

અશ્વગંધાનો ઉપયોગ રક્ત શુદ્ધિકરણ તરીકે પણ કરી શકાય છે. તે લાલ અને સફેદ રક્તકણોને વધારવામાં મદદ કરે છે. એટલું જ નહીં, બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

અશ્વગંધા એડેપ્ટોજેન્સની શ્રેણીમાં આવે છે, તે એક જડીબુટ્ટી છે. જે આપણને શારીરિક અને માનસિક રીતે તણાવનો સામનો કરવામાં મદદ કરે છે. તે મગજના ભાગોને શાંત કરે છે જે કોર્ટિસોલ - તણાવ હોર્મોનને મુક્ત કરે છે, તેથી જે મહિલાઓ તણાવપૂર્ણ જીવન જીવે છે તેઓએ અશ્વગંધાનું સેવન કરવું જોઈએ, તે સ્ટ્રેસ રિલિફ માટે કારગર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget