શોધખોળ કરો

Chaturmas 2023:ચાતુર્માસમાં આ કામ કરવાથી નહિ રહે ધનધાન્યની કમી,વર્ષભર વરશસે રહેશ મા લક્ષ્મીના આશિષ

પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિથી ચાતુર્માસ તિથિ શરૂ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ તિથિથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી આરામ કરવા જાય છે.

Chaturmas 2023:પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિથી ચાતુર્માસ તિથિ શરૂ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ તિથિથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી આરામ કરવા જાય છે. આ સમય દરમિયાન કેટલીક એવી પ્રવૃત્તિઓ છે જે ફાયદાકારક માનવામાં આવે છે.

હિંદુ ધર્મમાં અષાઢ મહિનાનું ઘણું ધાર્મિક મહત્વ છે. જેનાથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ચાતુર્માસ ધાર્મિક આસ્થાના દર વર્ષે ચાર મહિનાનાના હોય છે. પરંતુ આ વર્ષે તે 5 મહિના માટે રહેશે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ચાતુર્માસની શરૂઆત દેવશયની એકાદશીથી થાય છે જે દેવુથની એકાદશી પર સમાપ્ત થાય છે. ચાતુર્માસના ચાર મહિના છે સાવન, ભાદ્રપદ, અશ્વિન અને કારતક. આ સમય દરમિયાન કેટલાક એવા કામ છે જેને કરવાથી માતા લક્ષ્મી વિશેષ પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ ચાતુર્માસમાં શું કરવું.

ધાર્મિક માન્યતા અનુસાર ચાતુર્માસમાં દાન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન, કપડાં, ચપ્પલ વગેરે દાન કરો.  તમારી ક્ષમતા અનુસાર દાન કરો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધક પર તેમની વિશેષ કૃપા રહે છે.

જે ભક્તો ચાતુર્માસમાં અનુષ્ઠાન કરે છે અને મંત્ર જાપ કરે છે, તેમને વિશેષ ફળ મળે છે. આ દરમિયાન ભગવાન શિવ અને માતા લક્ષ્મીની પૂજા કરો. સાથે જ તેમને સંબંધિત મંત્રોનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી ગ્રહ દોષ દૂર થાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે.

જો તમે હંમેશા આર્થિક પરેશાનીઓથી ઘેરાયેલા છો. અથવા જો ધનની અછત હોય તો ચાતુર્માસમાં અન્ન દાનની સાથે ગોદાન પણ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને સફળતાનો માર્ગ ખુલે છે.

એવું માનવામાં આવે છે કે, આ ઉપાયો કરવાથી જન્મકુંડલીમાં  રહેલી કોઈપણ ખામી પણ દૂર થઈ જાય છે. પૂજા અને દાન કરવાથી ગ્રહદોષ પણ દૂર થાય છે અને તમારો આત્મવિશ્વાસ વધે છે. જેના કારણે તમે તમારા કાર્યને સફળ બનાવી શકશો.

ધાર્મિક માન્યતા અનુસાર ચાતુર્માસ દરમિયાન તુલસીજીની પૂજા કરવી ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના જીવનની સમસ્યાઓ અને અવરોધો દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
Grahan Yog June 2026: જૂનમાં ચંદ્ર-રાહુની યુતિથી બની રહ્યો છે ગ્રહણ યોગ, આ 3 રાશિના જાતકો માટે નથી શુભ
Grahan Yog June 2026: જૂનમાં ચંદ્ર-રાહુની યુતિથી બની રહ્યો છે ગ્રહણ યોગ, આ 3 રાશિના જાતકો માટે નથી શુભ
Today's Horoscope: બુધવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ
12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget