શોધખોળ કરો

Chaturmas 2023:ચાતુર્માસમાં આ કામ કરવાથી નહિ રહે ધનધાન્યની કમી,વર્ષભર વરશસે રહેશ મા લક્ષ્મીના આશિષ

પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિથી ચાતુર્માસ તિથિ શરૂ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ તિથિથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી આરામ કરવા જાય છે.

Chaturmas 2023:પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિથી ચાતુર્માસ તિથિ શરૂ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ તિથિથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી આરામ કરવા જાય છે. આ સમય દરમિયાન કેટલીક એવી પ્રવૃત્તિઓ છે જે ફાયદાકારક માનવામાં આવે છે.

હિંદુ ધર્મમાં અષાઢ મહિનાનું ઘણું ધાર્મિક મહત્વ છે. જેનાથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ચાતુર્માસ ધાર્મિક આસ્થાના દર વર્ષે ચાર મહિનાનાના હોય છે. પરંતુ આ વર્ષે તે 5 મહિના માટે રહેશે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ચાતુર્માસની શરૂઆત દેવશયની એકાદશીથી થાય છે જે દેવુથની એકાદશી પર સમાપ્ત થાય છે. ચાતુર્માસના ચાર મહિના છે સાવન, ભાદ્રપદ, અશ્વિન અને કારતક. આ સમય દરમિયાન કેટલાક એવા કામ છે જેને કરવાથી માતા લક્ષ્મી વિશેષ પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ ચાતુર્માસમાં શું કરવું.

ધાર્મિક માન્યતા અનુસાર ચાતુર્માસમાં દાન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન, કપડાં, ચપ્પલ વગેરે દાન કરો.  તમારી ક્ષમતા અનુસાર દાન કરો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધક પર તેમની વિશેષ કૃપા રહે છે.

જે ભક્તો ચાતુર્માસમાં અનુષ્ઠાન કરે છે અને મંત્ર જાપ કરે છે, તેમને વિશેષ ફળ મળે છે. આ દરમિયાન ભગવાન શિવ અને માતા લક્ષ્મીની પૂજા કરો. સાથે જ તેમને સંબંધિત મંત્રોનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી ગ્રહ દોષ દૂર થાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે.

જો તમે હંમેશા આર્થિક પરેશાનીઓથી ઘેરાયેલા છો. અથવા જો ધનની અછત હોય તો ચાતુર્માસમાં અન્ન દાનની સાથે ગોદાન પણ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને સફળતાનો માર્ગ ખુલે છે.

એવું માનવામાં આવે છે કે, આ ઉપાયો કરવાથી જન્મકુંડલીમાં  રહેલી કોઈપણ ખામી પણ દૂર થઈ જાય છે. પૂજા અને દાન કરવાથી ગ્રહદોષ પણ દૂર થાય છે અને તમારો આત્મવિશ્વાસ વધે છે. જેના કારણે તમે તમારા કાર્યને સફળ બનાવી શકશો.

ધાર્મિક માન્યતા અનુસાર ચાતુર્માસ દરમિયાન તુલસીજીની પૂજા કરવી ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના જીવનની સમસ્યાઓ અને અવરોધો દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Embed widget