શોધખોળ કરો

Chaturmas 2023:ચાતુર્માસમાં આ કામ કરવાથી નહિ રહે ધનધાન્યની કમી,વર્ષભર વરશસે રહેશ મા લક્ષ્મીના આશિષ

પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિથી ચાતુર્માસ તિથિ શરૂ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ તિથિથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી આરામ કરવા જાય છે.

Chaturmas 2023:પંચાંગ અનુસાર અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિથી ચાતુર્માસ તિથિ શરૂ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર આ તિથિથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી આરામ કરવા જાય છે. આ સમય દરમિયાન કેટલીક એવી પ્રવૃત્તિઓ છે જે ફાયદાકારક માનવામાં આવે છે.

હિંદુ ધર્મમાં અષાઢ મહિનાનું ઘણું ધાર્મિક મહત્વ છે. જેનાથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ચાતુર્માસ ધાર્મિક આસ્થાના દર વર્ષે ચાર મહિનાનાના હોય છે. પરંતુ આ વર્ષે તે 5 મહિના માટે રહેશે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ચાતુર્માસની શરૂઆત દેવશયની એકાદશીથી થાય છે જે દેવુથની એકાદશી પર સમાપ્ત થાય છે. ચાતુર્માસના ચાર મહિના છે સાવન, ભાદ્રપદ, અશ્વિન અને કારતક. આ સમય દરમિયાન કેટલાક એવા કામ છે જેને કરવાથી માતા લક્ષ્મી વિશેષ પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ ચાતુર્માસમાં શું કરવું.

ધાર્મિક માન્યતા અનુસાર ચાતુર્માસમાં દાન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન, કપડાં, ચપ્પલ વગેરે દાન કરો.  તમારી ક્ષમતા અનુસાર દાન કરો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધક પર તેમની વિશેષ કૃપા રહે છે.

જે ભક્તો ચાતુર્માસમાં અનુષ્ઠાન કરે છે અને મંત્ર જાપ કરે છે, તેમને વિશેષ ફળ મળે છે. આ દરમિયાન ભગવાન શિવ અને માતા લક્ષ્મીની પૂજા કરો. સાથે જ તેમને સંબંધિત મંત્રોનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી ગ્રહ દોષ દૂર થાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે.

જો તમે હંમેશા આર્થિક પરેશાનીઓથી ઘેરાયેલા છો. અથવા જો ધનની અછત હોય તો ચાતુર્માસમાં અન્ન દાનની સાથે ગોદાન પણ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને સફળતાનો માર્ગ ખુલે છે.

એવું માનવામાં આવે છે કે, આ ઉપાયો કરવાથી જન્મકુંડલીમાં  રહેલી કોઈપણ ખામી પણ દૂર થઈ જાય છે. પૂજા અને દાન કરવાથી ગ્રહદોષ પણ દૂર થાય છે અને તમારો આત્મવિશ્વાસ વધે છે. જેના કારણે તમે તમારા કાર્યને સફળ બનાવી શકશો.

ધાર્મિક માન્યતા અનુસાર ચાતુર્માસ દરમિયાન તુલસીજીની પૂજા કરવી ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના જીવનની સમસ્યાઓ અને અવરોધો દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget