શોધખોળ કરો

આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, સિદ્ધિનું વરદાન આપતા આ અવસરનું શું છે મહત્વ

વર્ષમાં 2 વખત ગુપ્ત નવરાત્રિ આવે છે. એક નવરાત્રિ મહા માસમાં અને અન્ય એક નવરાત્રિ અષાઢ માસમાં આવે છે. જો કે ગુપ્ત નવરાત્રિ વિશે બહુ ઓછો લોકો જાણે છે. તો શું છે તેનું મહત્વ અને આ દિવસોમાં આ કાર્ય કરવાનો નિષેધ છે જાણીએ.

ધર્મ:ગુપ્ત નવરાત્રિ આજથી એટલે કે 12 ફેબ્રુઆરી 2021થી શરૂ થઈ રહી છે જે 21 ફેબ્રુઆરી રવિવારે સમાપ્ત થશે. આ વખતે નવરાત્રિના 9 દિવસ નહીં પરંતુ 10 દિવસ છે કારણ કે ષષ્ઠી તિથિ બે દિવસ છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા 10 મહાવિદ્યાઓની સાધના ઉપાસનાનું વિશેષ મહત્વ છે. નવ દિવસ શું ન કરવું
  • માંસ, મદિરા, સહિત લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઇએ.
  • દુર્ગા ખુદ એક નારી સ્વરૂપ છે, તો મા દુર્ગાં એ ભક્તોથી પ્રસન્ન રહે છે. જે નારીનું સન્માન કરે છે.
  • નવરાત્રિમાં ક્યારેય ક્રોઘ ન કરવો તેમજ કંકાશથી દૂર રહેવું. આવું કરવાથી ઘરમાં બરકત નથી રહેતી.
  • નવ દિવય સૂર્યોદય પહેલા ઉઠીને માતાજીનું પૂજન અર્ચન અને સાધના માટે સમય કાઢવો.
  • નવરાત્રિમાં નખ, વાળ ન કાપવા જોઇએ. દાઢી કરવાનો પણ નિષેધ છે.
  •  કાળા રંગના કપડાં અને ચામડાની વસ્તુઓ બેસ્ટ, બેગનો ઉપયોગ ન કરવો.
  • ગુપ્ત નવરાત્રિમાં સિદ્ધિ માટે ગુપ્ત પૂજન અર્ચનનું વિશેષ મહત્વ છે.
  • જે નવ દિવસ અનુષ્ઠાન કરે છે.  તે સાધકે બેડ પર નહીં પરંતુ જમીન પર સૂવાનો નિયમ છે.
  • ઘરના વડીલોનું સન્માન કરવું, ભિક્ષુકનું અપમાન ન કરવું.
ગુપ્ત નવરાત્રિનું મહત્વ ભૌતિક કે આધ્યાત્મિક ક્ષેત્રે સિદ્ધિ મેળવવા માટે આ નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ સમયમાં સિદ્ધિ મેળવવા માટે ગુપ્ત સાધના થાય છે. ગુપ્ત નવરાત્રી ઘટ સ્થાપના મુહૂર્ત ગુપ્ત નવરાત્રી 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ દિવસે પંચાંગ મુજબ કલાશની સ્થાપનાનો સમય સવારે 08:34 થી સવારે 09:55 સુધી કરવામાં આવ્યો છે. આ દરમિયાન, તમે વહન સ્થાપિત કરી શકો છો. આ દિવસે, અભિજિત મુહૂર્તા બપોરે 13: 12 થી 58.32 સુધી છે. ગુપ્ત નવરાત્રી 21 ફેબ્રુઆરી, રવિવારે સમાપ્ત થશે. આ વાતોનું રાખો ધ્યાન ગુપ્ત નવરાત્રી પર વ્રત રાખનારી વ્યક્તિએ કડક શિસ્તનું પાલન કરવું જોઈએ. ખોટા કાર્યોથી દૂર રહીને સંપૂર્ણ ઉપાસના કરવી જોઈએ. કોઈનું અહિત ન થાય તે રીતે સારી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરવી જોઈએ. આ દસ મહાવિધાનું થાય છે પૂજન
  1. મા કાલીકે
  2. તારા દેવી
  3. ત્રિપુરા સુંદરી
  4. ભુવનેશ્વરી
  5. માતા છિન્નમસ્તા
  6. ત્રિપુર ભૈરવી
  7. માતા બગલામુખી
  8. માતંગી
  9. મા ધૂમ્રવતી
  10. કમલા દેવી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Rajasthan: ખાટુ શ્યામ જઈ રહેલા ગુજરાતીઓને નડ્યો અકસ્માત, જયપુર-બિકાનેર હાઇવે પર ટ્રક સાથે બસ ટકરાતા 3ના મોત
Embed widget