શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, સિદ્ધિનું વરદાન આપતા આ અવસરનું શું છે મહત્વ

વર્ષમાં 2 વખત ગુપ્ત નવરાત્રિ આવે છે. એક નવરાત્રિ મહા માસમાં અને અન્ય એક નવરાત્રિ અષાઢ માસમાં આવે છે. જો કે ગુપ્ત નવરાત્રિ વિશે બહુ ઓછો લોકો જાણે છે. તો શું છે તેનું મહત્વ અને આ દિવસોમાં આ કાર્ય કરવાનો નિષેધ છે જાણીએ.

ધર્મ:ગુપ્ત નવરાત્રિ આજથી એટલે કે 12 ફેબ્રુઆરી 2021થી શરૂ થઈ રહી છે જે 21 ફેબ્રુઆરી રવિવારે સમાપ્ત થશે. આ વખતે નવરાત્રિના 9 દિવસ નહીં પરંતુ 10 દિવસ છે કારણ કે ષષ્ઠી તિથિ બે દિવસ છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા 10 મહાવિદ્યાઓની સાધના ઉપાસનાનું વિશેષ મહત્વ છે. નવ દિવસ શું ન કરવું
  • માંસ, મદિરા, સહિત લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઇએ.
  • દુર્ગા ખુદ એક નારી સ્વરૂપ છે, તો મા દુર્ગાં એ ભક્તોથી પ્રસન્ન રહે છે. જે નારીનું સન્માન કરે છે.
  • નવરાત્રિમાં ક્યારેય ક્રોઘ ન કરવો તેમજ કંકાશથી દૂર રહેવું. આવું કરવાથી ઘરમાં બરકત નથી રહેતી.
  • નવ દિવય સૂર્યોદય પહેલા ઉઠીને માતાજીનું પૂજન અર્ચન અને સાધના માટે સમય કાઢવો.
  • નવરાત્રિમાં નખ, વાળ ન કાપવા જોઇએ. દાઢી કરવાનો પણ નિષેધ છે.
  •  કાળા રંગના કપડાં અને ચામડાની વસ્તુઓ બેસ્ટ, બેગનો ઉપયોગ ન કરવો.
  • ગુપ્ત નવરાત્રિમાં સિદ્ધિ માટે ગુપ્ત પૂજન અર્ચનનું વિશેષ મહત્વ છે.
  • જે નવ દિવસ અનુષ્ઠાન કરે છે.  તે સાધકે બેડ પર નહીં પરંતુ જમીન પર સૂવાનો નિયમ છે.
  • ઘરના વડીલોનું સન્માન કરવું, ભિક્ષુકનું અપમાન ન કરવું.
ગુપ્ત નવરાત્રિનું મહત્વ ભૌતિક કે આધ્યાત્મિક ક્ષેત્રે સિદ્ધિ મેળવવા માટે આ નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ સમયમાં સિદ્ધિ મેળવવા માટે ગુપ્ત સાધના થાય છે. ગુપ્ત નવરાત્રી ઘટ સ્થાપના મુહૂર્ત ગુપ્ત નવરાત્રી 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ દિવસે પંચાંગ મુજબ કલાશની સ્થાપનાનો સમય સવારે 08:34 થી સવારે 09:55 સુધી કરવામાં આવ્યો છે. આ દરમિયાન, તમે વહન સ્થાપિત કરી શકો છો. આ દિવસે, અભિજિત મુહૂર્તા બપોરે 13: 12 થી 58.32 સુધી છે. ગુપ્ત નવરાત્રી 21 ફેબ્રુઆરી, રવિવારે સમાપ્ત થશે. આ વાતોનું રાખો ધ્યાન ગુપ્ત નવરાત્રી પર વ્રત રાખનારી વ્યક્તિએ કડક શિસ્તનું પાલન કરવું જોઈએ. ખોટા કાર્યોથી દૂર રહીને સંપૂર્ણ ઉપાસના કરવી જોઈએ. કોઈનું અહિત ન થાય તે રીતે સારી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરવી જોઈએ. આ દસ મહાવિધાનું થાય છે પૂજન
  1. મા કાલીકે
  2. તારા દેવી
  3. ત્રિપુરા સુંદરી
  4. ભુવનેશ્વરી
  5. માતા છિન્નમસ્તા
  6. ત્રિપુર ભૈરવી
  7. માતા બગલામુખી
  8. માતંગી
  9. મા ધૂમ્રવતી
  10. કમલા દેવી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget