શોધખોળ કરો

Vastu Tips: ઘરમાં કઇ દિશામાં કઇ વસ્તુ રાખશો? દક્ષિણ ખૂણાનો ઉપયોગ ભૂલથી પણ આ કામ માટે ન કરશો

ઘરનું ઇન્ટીરિયર કરતા પહેલા વાસ્તુના નિયમો જાણવા અનિવાર્ય છે. વાસ્તુમાં દરેક ઘરની ઘર વખરી માટે દિશા નિર્દેશ આપવામાં આવ્યાં છે. તો ઘરમાં ધન ધાન્યની સમૃદ્ધિ માટે કઇ દિશામાં તિજોરી રાખી શકાય. વાસ્તુશાસ્ત્ર શું કહે છે? જાણીએ....

વાસ્તુ:ઘરનું ઇન્ટીરિયર કરતા પહેલા વાસ્તુના નિયમો જાણવા અનિવાર્ય છે. વાસ્તુમાં દરેક ઘરની ઘર વખરી માટે દિશા નિર્દેશ આપવામાં આવ્યાં છે. તો ઘરમાં ધન ધાન્યની સમૃદ્ધિ માટે કઇ દિશામાં તિજોરી રાખી શકાય. વાસ્તુશાસ્ત્ર શું કહે છે? જાણીએ.... ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુનો રખ રખાવની સાથે તેમની દિશા કઇ હોવી જોઇએ તેનું પણ વાસ્તુમાં મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો ખોટી દિશામાં વસ્તુ રાખવામાં આવે તો વાસ્તુ દોષ સર્જાય છે. તેનાથી રોગ, કષ્ટ, ધનનો વ્યય જેવી અનેક સમસ્યા પણ ઉત્પન થાય છે. તો ચાલો થોડું વાસ્તુ જાણી લઇએ. ઉત્તર દિશા:  વાસ્તુ મુજબ ઉત્તર દિશાને કુબેરનું સ્થાન માનવામાં આવે છે. ઘરમાં ઉતર દિશામાં અલમારી, તિજોરી રાખવી શુભ મનાય છે. ઉપરાંત ઘરમાં ઉત્તર દિશામાં કોઇ અન્ય વસ્તુ પણ ન રાખવી.. પૂર્વ દિશા: વાસ્તુ મુજબ પૂર્વ દિશામાં સૂર્ય અને ઇન્દ્ર દેવનો વાસ છે. તેથી આ સ્થાનને હંમેશા ખાલી જ રાખવું જોઇએ. નવું ઘર બનાવતા હો તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે, આ સ્થાને સવારના સૂર્યના કિરણો આવવા જરૂરી છે.
દક્ષિણ દિશા: વાસ્તુ મુજબ ઘરની દક્ષિણ દિશામાં હંમેશા ભારે સામાન રાખવો જોઇએ.દક્ષિણ દિશામાં ક્યારેય ટોઇલેટ-બાથરૂમ ન હોવું જોઇએ. તેનાથી ઘરની સુખ શાંતિનો ભંગ થાય છે. પશ્ચિમ દિશા: બાથરૂમ અને ટોઇલેટ બનાવવા માટે આ દિશા યોગ્ય માનવામાં આવે છે. આ પશ્ચિમ દિશામાં કિચન પણ બનાવી શકો છો. જો કે આ સમયે ધ્યાન રાખો કે. ટોઇલેટ અને કિચન બાજુ-બાજુમાં ન આવે. ઇશાન ખૂણો: ઇશાન ખૂણો ભગવાન શિવનો મનાય છે એટલા માટે ઘરમાં ઇશાન ખૂણામાં પૂજાઘર રાખી શકાય. આ દિશાને સ્વામી ગુરૂની દિશા પણ માનવામાં આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો
Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો
Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન
Embed widget