શોધખોળ કરો

Shri Ram Yantra Sthapana: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અયોધ્યામાં 'શ્રી રામ યંત્ર' સ્થાપિત કર્યું, જુઓ VIDEO

Ayodhya Shri Ram Yantra Sthapana: 19 માર્ચ ભારત માટે ઐતિહાસિક દિવસ છે. આજે, સવારે 11:55 વાગ્યે અયોધ્યામાં - શુભ અભિજિત મુહૂર્ત દરમિયાન - રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 'શ્રી રામ યંત્ર' સ્થાપિત કર્યું.

Ayodhya Shri Ram Yantra:અયોધ્યાથી છે હિન્દુ નવવર્ષ અને ચૈત્ર નવરાત્રિના પાવન અવસર પર 19 માર્ચના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંદિરના શિખર તલ પર સુવર્ણ નિર્મિત ‘શ્રી રામ યંત્ર’ની સ્થાપના કર્યું.

અયોધ્યામાં રામ મંદિરના બીજા માળે 19 માર્ચ 2026ના રોજ 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંદિરમાં સંપૂર્ણ વિધિ-વિધાન સાથે 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના કરી. આ દરમિયાન પુજારીઓએ મંત્રોચ્ચાર કર્યા અને રાષ્ટ્રપતિએ પૂજન સામગ્રી ભગવાનને અર્પણ કરી. આ સમયે સમગ્ર મંદિર પ્રાંગણ શુભ મંત્રોથી ગુંજી ઉઠ્યું હતું. આ નજારો જોવામાં ખૂબ જ અદભૂત હતો. જણાવી દઈએ કે રામ મંદિરના નિર્માણ કાર્યને આજથી જ સંપન્ન માનવામાં આવશે.

 

નવરાત્રિના પહેલા દિવસે થઈ 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના
'શ્રી રામ યંત્ર'ની સ્થાપના માટે ખૂબ જ ખાસ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. હિન્દુ નવવર્ષ અને ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે રામ મંદિરમાં 'શ્રી રામ યંત્ર' સ્થાપિત કરવામાં આવ્યું છે. સવારે 11 કલાક અને 55 મિનિટે અભિજીત મુહૂર્તમાં રાષ્ટ્રપતિએ આ દિવ્ય યંત્રનું વિધિવત પૂજન કર્યું. તમને જણાવી દઈએ કે છેલ્લા આઠ દિવસથી અયોધ્યામાં ‘શ્રી સીતારામ રામ જાનકી યજ્ઞ' આયોજિત કરવામાં આવી રહ્યો હતો, ત્યારબાદ હવે યંત્રની સ્થાપના કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ કરી 'શ્રી રામ યંત્ર'ની સ્થાપના પૂજા
સીએમ યોગીએ પોતે યંત્ર સ્થાપનાની આ પૂજાનો વીડિયો શેર કર્યો છે, જેમાં રાષ્ટ્રપતિ મુર્મુ હાથમાં એક પાત્ર લીધેલા દેખાઈ રહ્યા છે. તેમાં દૂબ ઘાસ (ધરો) સહિત અન્ય પૂજન સામગ્રી રાખવામાં આવી છે. બીજી તરફ મંદિરના પુજારીઓ સતત મંત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિએ પૂજાના પાત્રને પોતાના કપાળે લગાવ્યું હતું. ત્યારબાદ આ પાત્રને પુજારીએ ઈશ્વરના ચરણોમાં અર્પણ કરી દીધું. સોનેરી રંગનું દેખાતું રામ યંત્ર જોવામાં ખૂબ જ દિવ્ય અને અદભૂત છે. રામ મંદિરના આ દિવ્ય અને ખાસ પ્રસંગે સીએમ યોગી સહિત અન્ય મહાનુભાવો ત્યાં હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ મુર્મુએ યંત્ર સ્થાપના બાદ ભગવાન રામના દર્શન પણ કર્યા હતા.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
Advertisement

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
Embed widget