શોધખોળ કરો

Chanakya Niti: આ ત્રણ અવગુણો વ્યક્તિના વિકાસને રોકે છે, બુદ્ધિ કરી નાખે છે ભ્રષ્ટ

ચાણક્યની નીતિઓ યુવાનો, બાળકો, વૃદ્ધો, મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. ચાણક્યના અમૂલ્ય વિચારો આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે.

Chanakya Niti:  ભારતના મહાન રાજનેતા આચાર્ય ચાણક્યએ પોતાની બુદ્ધિમત્તાના કારણે એક અલગ ઓળખ બનાવી છે. ચાણક્યની નીતિઓ યુવાનો, બાળકો, વૃદ્ધો, મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. ચાણક્યના અમૂલ્ય વિચારો આજે પણ લોકોને માર્ગદર્શન આપે છે. જીવનને સાદું અને સફળ બનાવવા માટે ચાણક્યએ ઘણી નીતિઓ આપી છે, જેને અનુસરીને વ્યક્તિ સફળતા મેળવી શકે છે. કહેવાય છે કે વ્યક્તિની બુદ્ધિ તેને સક્ષમ અને અસમર્થ બનાવે છે. ચાણક્યએ કેટલાક એવા અવગુણોનો ઉલ્લેખ કર્યો છે જે વ્યક્તિની બુદ્ધિ બગાડે છે અને જીવન બરબાદીના માર્ગે જાય છે. આવો જાણીએ કે તે કયા અવગુણોછે.

અહંકાર

અહંકાર વ્યક્તિને પતનના માર્ગે લઈ જાય છે. અહંકારી વ્યક્તિ પોતાને બધાથી ઉપર માને છે. જ્યારે વ્યક્તિમાં અહંકારની ભાવના હોય છે ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જે વ્યક્તિ ઘમંડમાં હોય છે તે સાચા અને ખોટાનું મૂલ્યાંકન કરવામાં અસમર્થ હોય છે અને પોતાને ઇજા પહોંચાડે છે. અભિમાન વ્યક્તિને સમાજથી અલગ કરે છે કારણ કે કોઈને પણ ઘમંડી લોકો સાથે રહેવું ગમતું નથી. ચાણક્ય કહે છે કે પદ, પૈસા વગેરેનું અભિમાન ક્ષણભર માટે જ છે. જ્યારે ઘમંડ તૂટી જાય છે, ત્યારે વ્યક્તિ ક્યાંયનો નથી રહેતો.

લોભ

લોભ વ્યક્તિની બુદ્ધિનો વિકાસ અટકાવે છે. કંઈક મેળવવાની લાલચ તેને એટલો લોભી બનાવી દે છે કે તેની વિચારવાની ક્ષમતા ખોરવાઈ જાય છે. લોભી વ્યક્તિ હંમેશા સામેની વ્યક્તિનો ફાયદો ઉઠાવવાની તક શોધતો હોય છે. લોભની જાળમાં ફસાયેલી વ્યક્તિ સારા અને ખરાબને સમજવામાં અસમર્થ હોય છે. લોભમાં તમને ક્યારેય સફળતા મળશે નહીં.

કામ

જે વ્યક્તિ વાસનામાં ડૂબી જાય છે તે ક્યારેય પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકતો નથી. આ એક એવો અવગુણ છે કે જો તે વ્યક્તિ પર વર્ચસ્વ જમાવે તો તેની બુદ્ધિની સાથે શરીરનો પણ નાશ થાય છે. વાસનાની આસક્તિમાં વ્યક્તિની વિચારવાની અને સમજવાની શક્તિનો નાશ થાય છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે gujarati.abplive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
સૂર્ય ગ્રહણ બાદ બદલાશે ગ્રહોના સમીકરણ! આ રાશિઓ પર થશે સૌથી વધુ અસર 
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
Guru Purnima 2026: આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આ શુભ દાન કરો, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
Embed widget