શોધખોળ કરો
Peacock feather : મોરપંખને તમારા ઘરમાં આ જગ્યા પર રાખી દો, પછી પૈસાનો થશે વરસાદ
Vastu For Peacock feather : મોરપંખને તમારા ઘરમાં આ જગ્યા પર રાખી દો, પછી પૈસાનો થશે વરસાદ
પ્રતિકાત્મક તસવીર
1/6

મોરપંખનું જ્યોતિષ શાસ્ત્રની સાથે-સાથે વાસ્તુ શાસ્ત્રમાં પણ ખુબ મહત્વ છે. કહેવામાં આવે છે કે જો વ્યક્તિ ઘરની સાચી દિશામાં અને જગ્યા પર મોરપીંછ સ્થાપિત કરે તો તેનું ભાગ્ય ચમકી શકે છે.
2/6

ઘરમાં મોરપંખ રાખવાથી દેવતાઓ અને નવ ગ્રહોનો પણ વાસ થાય છે. આ કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઊર્જા ઘરમાં રહે છે. ઘરમાં મોરપંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે.
Published at : 06 Mar 2026 05:09 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
એસ્ટ્રો
એસ્ટ્રો























