શોધખોળ કરો

Mahashivratri 2021: મહાશિવરાત્રિના પર્વે આટલી સાવધાની સાથે આ મંત્રોના કરો જપ, મનોકામના અવશ્ય થશે પૂર્ણ

મહાશિવરાત્રિમાં શિવ પૂજાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવ બધાની મનોકામના પૂર્ણ કરે છે અને જીવનમાં આવતી પરેશાનીને દૂર કરે છે. તો આ શિવરાત્રિમાં કેવી રીતે મહાદેવને રીઝવશો જાણી લો..

મહાશિવ રાત્રિનું પર્વ મહાદેવને સમર્પિત છે. મહાશિવરાત્રિમાં શિવ સાથે પૂરા શિવ પરિવારની પૂજા અર્ચનાનું પણ વિધાન છે. એવું માનવામાં આવે છે કે શિવરાત્રિના દિવસે મહાદેવ, પાર્વતીનું મિલન થયું હતું. મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચનથી ગ્રહ દોશની સાથે જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. 

મહાશિવરાત્રિ પર આ ગ્રહોને કરો શાંત
મહાશિવરાત્રિમાં શિવ પૂજાથી મંગળ,શનિ, રાહુ, ચંદ્રમાની વિેશેષ શાંતિ થાય છે. આ સાથે અન્ય ગ્રહોના દોષો પણ દૂર થાય છે. 


શનિની સાડાસાતીમાં પૂજાનું વિધાન
મિથુન રાશિ અને તુલા રાશિમાં શનિની ઢૈયા ચાલી રહી છે. ધનુ મકર કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સાથે જ જે લોકોની કુંડલીમાં શનિ અશુભ ફળ આપે છે તેને શિવની ભાવથી પૂજા કરવાથી અચૂક લાભ મળે છે.

ભગવાન શિવ મનોકામનાપૂર્ણ કરે છે
મહાશિવરાત્રિનું વ્રત અને પૂજન ભાવ અને શ્રદ્ધા સાથે કરવાથી મનની કામના પૂર્ણ થાય છે. આ સાથે જ લગ્નમાં આવતા વિધ્નો દૂર થાય છે. જીવનની પરેશાનીને દૂર કરવા માટે મહાશિવરાત્રીના પર્વને ઉત્તમ અવસર માનવામાં આવે છે. 

મહાશિવરાત્રિએ આ મંત્રોના કરો જાપ 

મહામૃત્યુંજય મંત્ર
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥


ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર
ऊँ नम: शिवाय


રૂદ્ધ ગાયત્રી મંત્ર
ॐ तत्पुरुषाय विदमहे, महादेवाय धीमहि तन्नो रुद्र: प्रचोदयात्।।


મહામૃત્યુંજય ગાયત્રી મંત્ર
ॐ हौं जूं स: ॐ भूर्भुव: स्व: ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवद्र्धनम्।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात् ॐ स्व: भुव: ॐ स: जूं हौं ॐ ॥

આ વાતોનું રાખશો ધ્યાન
મહાશિવરાત્રિનો સંપૂર્ણ લાભ લેવા માટે કેટલીક વસ્તુનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. મહાશિવરાત્રીના દિવસે મનમાં કોઇ પ્રત્યે દુર્ભાવ ન લાવો, નકારાત્મક વિચારને દૂર કરો. કોઇનો અનાદાર કે ક્રોધ ન કરવો જોઇએ, સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી અને સકારાત્મક ભાવથી પૂજન સાથે ઉપરોક્ત મંત્રોના જાપ કરવા જોઇએ. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Embed widget