શોધખોળ કરો

Cow Worship Benefits: ગૌ માતાની સેવા માત્રથી દૂર થઈ જાય છે તમામ સંકટ, આ ઉપાયોથી દૂર થશે તમામ પરેશાની

એવી ધાર્મિક માન્યતા છે કે ગાયને ખવડાવવામાં આવેલી કોઈપણ વસ્તુ સીધી દેવી-દેવતાઓ સુધી પહોંચે છે. તેથી પ્રથમ રોટલી ગાય માટે કાઢવામાં આવે છે.

Cow Worship Benefits: હિંદુ ધર્મમાં ગાયને પૂજનીય સ્થાન છે. એવી માન્યતા છે કે ગાય માતાની સેવા કરવાથી મોટામાં મોટી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે. ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ છે. એવું માનવામાં આવે છે કે ગાયની સેવા કરવાથી તમામ દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે, ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનું વરદાન રહે છે. ગાયની સેવાથી કુંડળીના તમામ દોષ દૂર થાય છે.

જો તમારા જીવનમાં પણ ઘણી સમસ્યાઓ છે તો ગાય સંબંધિત આ ઉપાયો કરવાથી તમારી પરેશાનીઓ જલ્દી દૂર થઈ જશે.

સમૃદ્ધિ માટે

એવી ધાર્મિક માન્યતા છે કે ગાયને ખવડાવવામાં આવેલી કોઈપણ વસ્તુ સીધી દેવી-દેવતાઓ સુધી પહોંચે છે. તેથી પ્રથમ રોટલી ગાય માટે કાઢવામાં આવે છે. ગાય માટે પહેલી રોટલી કાઢવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને પરિવારમાં સુખ-સમૃદ્ધિ રહે છે.

બુધ ગ્રહની અશુભ અસરોનો નાશ કરવા

કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય અથવા અન્ય કોઈ કારણથી તેની ખરાબ અસરનો સામનો કરવો પડી રહ્યો હોય તો બુધવારે ગાયને લીલો ચારો ખવડાવવાની સલાહ આપવામાં આવે છે. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.

શનિ સંબંધિત સમસ્યાઓ માટે

શનિ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા માટે કાળા રંગની ગાયની સેવા કરવાની સલાહ આપવામાં આવે છે. જો શક્ય હોય તો બ્રાહ્મણને કાળા રંગની ગાયનું દાન કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.

મંગળ સંબંધિત સમસ્યાઓ માટે

જો કુંડળીમાં મંગળ દોષ હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, લાલ રંગની ગાયની સેવા કરો. મંગળવારે ગાયની પૂજા કરો અને તેને ગોળ ખવડાવો.

ગુરુ સંબંધિત મુશ્કેલી માટે

જો ગુરુ તમારા પક્ષમાં ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે. શિક્ષણમાં અવરોધ આવે છે. આ સાથે અનેક સમસ્યાઓ તમને ઘેરી લે છે. આવી સ્થિતિમાં ગુરુવારે ગાયને હળદરનું તિલક કરો અને ગોળ, ચણાની દાળ અને ચપટી હળદર ઉમેરીને ખવડાવો.

પિતૃદોષથી છુટકારો મેળવવા

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તો અમાસના દિવસે ગાયને રોટલી, ગોળ, લીલો ચારો ખવડાવો. જો તમે દરરોજ ગાયની સેવા કરી શકો છો, તો તે વધુ સારું છે. જેના કારણે પિતૃ દોષ શાંત થવાની સાથે અન્ય ગ્રહો પણ શાંત થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget