શોધખોળ કરો

Religion: પૂજા સમયે કપડાંથી કેમ ઢાંકવામાં આવે છે માથું ? જાણો કારણ

પૂજા પાઠ દરમિયાન માથું ઢાંકવું એ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ જરૂરી છે. તેથી પૂજા સમયે માથા પર બીજું કશું જ નહીં તો ઓછામાં ઓછો રૂમાલ તો ઢાંકવો જ જોઈએ.

Reason Of Covering Head During Worshiping: માથું ઢાંકવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. હિન્દુઓ સહિત શીખ અને મુસ્લિમ ધર્મોમાં પણ ધાર્મિક પ્રવૃત્તિઓ દરમિયાન માથું ઢાંકવાની જરૂર પડે છે. જો કે માથું ઢાંકવું એ સન્માનનું સૂચક છે, પરંતુ પૂજા પાઠ દરમિયાન માથું ઢાંકવું એ માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ જરૂરી છે. તેથી પૂજા સમયે માથા પર બીજું કશું જ નહીં તો ઓછામાં ઓછો રૂમાલ તો ઢાંકવો જ જોઈએ. જે મનમાં ભગવાન પ્રત્યે આદર અને સમર્પણ વ્યક્ત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે પૂજામાં સ્ત્રી અને પુરુષ બંને માટે માથુ ઢાંકવાનું કેમ જરૂરી છે? આવો જાણીએ આ વિશે.

  • ગરૂણ પુરાણ મુજબ પૂજા કે કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે માથું ઢાંકવું જોઈએ, કારણ કે તેનાથી ચંચળ મનનું ધ્યાન ભટકતું નથી અને સંપૂર્ણ ધ્યાન પૂજા પર જ હોય છે.
  • એવું માનવામાં આવે છે કે જ્યારે માથું ઢાંકવામાં આવે છે, ત્યારે સંપૂર્ણ ધ્યાન પૂજા પર હોય છે. આ નિયમનું પાલન કરવાથી વ્યક્તિને નસીબનો બમણો સાથ મળે છે.
  • શાસ્ત્રો અનુસાર પૂજા સમયે માથું ઢાંકવું એ ભગવાનનું સન્માન કરવાનું પ્રતીક છે. જેમ કે વડીલોની સામે માથું ઢંકાયેલું હોય છે. તેવી જ રીતે ભગવાનના માન-સન્માન માટે પણ માથું ઢાંકવું જરૂરી છે.
  • શાસ્ત્રો અનુસાર પૂજા પાઠ માટે તમામ સ્ત્રી-પુરુષ માટે સામાન્ય નિયમો છે. માટે પૂજા દરમિયાન સ્ત્રી-પુરુષ બન્નેએ માથું ઢાંકવું જરૂરી છે.
  • પૂજા કરતી વખતે કે મંદિરમાં જતી વખતે આપણું માથું ઢાંકવાથી આપણે નકારાત્મક શક્તિઓથી બચી જઈએ છીએ. કારણ કે વાળ દ્વારા નકારાત્મકતા આપણને આકર્ષિત કરે છે. જ્યારે માથું ઢંકાયેલું હોય છે ત્યારે મનમાં સકારાત્મક વિચારો લાવે છે.
  • ઘણા લોકોને વાળ ખરવા અને ખોડો વગેરે જેવી સમસ્યાઓ હોય છે. આવી સ્થિતિમાં પૂજાની સામગ્રીમાં વાળ અથવા ખોડો પડે તો તે અશુદ્ધ થઈ જાય છે. માટે પૂજામાં માથુ ઢાંકવું પણ જરૂરી છે.
  • જો માથું ખુલ્લું હોય તો આકાશી વિદ્યુત તરંગો સીધા જ વ્યક્તિમાં પ્રવેશે છે, જેના કારણે માથાનો દુખાવો, આંખોમાં નબળાઇ વગેરે જેવી સમસ્યાઓ થાય છે. માથાના વાળમાં આકાશમાં ફરતા જીવાણુઓ સરળતાથી ચોંટી જાય છે, કારણ કે વાળની ચુંબકીય શક્તિ તેમને આકર્ષિત કરે છે. આવી સ્થિતિમાં, તેઓ ઘણા રોગોનું કારણ બને છે.
  • માથું ઢાંકીને પૂજા કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે હવનમાં માથું ઢાંકીને બેસવાથી શરીરનું તાપમાન આગની જ્વાળાઓથી નિયંત્રણમાં રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
બુધવારે કરી લો આ ખાસ ઉપાય, આર્થિક તંગીથી લઈને સ્વાસ્થ્ય અને ઘર-પરિવારની સમસ્યાઓમાં મળી શકે છે રાહત
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
શનિ નક્ષત્ર પરિવર્તન! 20 ઓગસ્ટ બાદ આ 3 રાશિના જાતકોને કરવો પડશે મુશ્કેલીઓનો સામનો! 
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Embed widget