શોધખોળ કરો

શનિવારના દિવસે કરો શનિદેવની પૂજા, ક્યારેય ન ખરીદો આ વસ્તુઓ, જાણો

શનિવારનો દિવસ શનિ પૂજા માટે શુભ માનવામાં આવે છે. ભક્તો દ્વારા શનિદેવની પૂજા કરવામાં આવે છે. જો કે, આ દિવસે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શનિવારનો દિવસ શનિ પૂજા માટે શુભ માનવામાં આવે છે. ભક્તો દ્વારા શનિદેવની પૂજા કરવામાં આવે છે. જો કે, આ દિવસે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, આ દિવસે શનિદેવની પૂજા કરનારાઓએ ક્યારેય માંસ અથવા આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ, કેટલીક એવી વસ્તુઓ પણ છે જે આ દિવસે ખરીદવી મોંઘી સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિ સંબંધિત વસ્તુઓ ખરીદવાથી લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે. આજે અમે તમને આ લેખમાં આ વસ્તુઓ વિશે માહિતી આપીશું.

ભૂલથી પણ આ વસ્તુઓ શનિવારે ન ખરીદો

લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે, તેથી આ દિવસે ભૂલથી પણ લોખંડ અથવા લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. જો તમે શનિવારે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદો છો, તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આના કારણે તમારી નાણાકીય  પરિસ્થિતિ બગડી શકે છે, તેથી ભૂલથી પણ શનિવારે લોખંડ ખરીદવાનું ટાળો.

તમારે શનિવારે મીઠું પણ ન ખરીદવું જોઈએ. જો તમે ઘરમાં મીઠું લાવશો તો પરિવારમાં નકારાત્મકતા ફેલાઈ શકે છે. આ સાથે આ દિવસે બાજુમાં રહેતા કોઈ પાડોશી પાસેથી મીઠું ન માંગવું જોઈએ.

આ દિવસે તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે સોય, કાતર, છરી વગેરે ખરીદીને ઘરે ન લાવવી જોઈએ. આવું કરવાથી તમારા પરિવારનું વાતાવરણ બગડી શકે છે જો તમે શનિવારે આ વસ્તુઓ ખરીદો છો તો પરિવારમાં મતભેદ થઈ શકે છે. આ ઉપરાંત ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે. તેથી શનિવારે ભૂલથી પણ ધારદાર વસ્તુઓ ન ખરીદવી.

બુટ અને ચપ્પલની ખરીદી પણ આ દિવસે શુભ માનવામાં આવતી નથી. જો તમે આ દિવસે બુટ અને ચપ્પલ ખરીદો છો, તો તમને સંપત્તિ ભેગી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે આ દિવસે સાવરણી ખરીદવાનું પણ ટાળવું જોઈએ.

કાળો રંગ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે, તેથી તમારે શનિવારના દિવસે ક્યારેય કાળા રંગના કપડા ન ખરીદવા જોઈએ. જો તમે આ દિવસે કાળા રંગના કપડાં ખરીદો છો, તો તમારે ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શનિવારે શનિદેવની પૂજા દરમિયાન તેમને સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. તેથી, તમારે શનિવારે ક્યારેય સરસવનું તેલ ખરીદવું જોઈએ નહીં. તેલ ખરીદવાથી ન માત્ર શનિદેવ નારાજ થાય છે પરંતુ તે તમારા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget