શોધખોળ કરો

શનિવારના દિવસે કરો શનિદેવની પૂજા, ક્યારેય ન ખરીદો આ વસ્તુઓ, જાણો

શનિવારનો દિવસ શનિ પૂજા માટે શુભ માનવામાં આવે છે. ભક્તો દ્વારા શનિદેવની પૂજા કરવામાં આવે છે. જો કે, આ દિવસે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

શનિવારનો દિવસ શનિ પૂજા માટે શુભ માનવામાં આવે છે. ભક્તો દ્વારા શનિદેવની પૂજા કરવામાં આવે છે. જો કે, આ દિવસે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, આ દિવસે શનિદેવની પૂજા કરનારાઓએ ક્યારેય માંસ અથવા આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ, કેટલીક એવી વસ્તુઓ પણ છે જે આ દિવસે ખરીદવી મોંઘી સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિ સંબંધિત વસ્તુઓ ખરીદવાથી લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે. આજે અમે તમને આ લેખમાં આ વસ્તુઓ વિશે માહિતી આપીશું.

ભૂલથી પણ આ વસ્તુઓ શનિવારે ન ખરીદો

લોખંડને શનિદેવની ધાતુ માનવામાં આવે છે, તેથી આ દિવસે ભૂલથી પણ લોખંડ અથવા લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. જો તમે શનિવારે લોખંડની બનેલી વસ્તુઓ ખરીદો છો, તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આના કારણે તમારી નાણાકીય  પરિસ્થિતિ બગડી શકે છે, તેથી ભૂલથી પણ શનિવારે લોખંડ ખરીદવાનું ટાળો.

તમારે શનિવારે મીઠું પણ ન ખરીદવું જોઈએ. જો તમે ઘરમાં મીઠું લાવશો તો પરિવારમાં નકારાત્મકતા ફેલાઈ શકે છે. આ સાથે આ દિવસે બાજુમાં રહેતા કોઈ પાડોશી પાસેથી મીઠું ન માંગવું જોઈએ.

આ દિવસે તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે સોય, કાતર, છરી વગેરે ખરીદીને ઘરે ન લાવવી જોઈએ. આવું કરવાથી તમારા પરિવારનું વાતાવરણ બગડી શકે છે જો તમે શનિવારે આ વસ્તુઓ ખરીદો છો તો પરિવારમાં મતભેદ થઈ શકે છે. આ ઉપરાંત ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે. તેથી શનિવારે ભૂલથી પણ ધારદાર વસ્તુઓ ન ખરીદવી.

બુટ અને ચપ્પલની ખરીદી પણ આ દિવસે શુભ માનવામાં આવતી નથી. જો તમે આ દિવસે બુટ અને ચપ્પલ ખરીદો છો, તો તમને સંપત્તિ ભેગી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સાથે આ દિવસે સાવરણી ખરીદવાનું પણ ટાળવું જોઈએ.

કાળો રંગ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે, તેથી તમારે શનિવારના દિવસે ક્યારેય કાળા રંગના કપડા ન ખરીદવા જોઈએ. જો તમે આ દિવસે કાળા રંગના કપડાં ખરીદો છો, તો તમારે ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

શનિવારે શનિદેવની પૂજા દરમિયાન તેમને સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. તેથી, તમારે શનિવારે ક્યારેય સરસવનું તેલ ખરીદવું જોઈએ નહીં. તેલ ખરીદવાથી ન માત્ર શનિદેવ નારાજ થાય છે પરંતુ તે તમારા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
AUS vs ENG: પેટ કમિન્સ-નાથન લાયન બહાર, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
મોંઘા સપ્લીમેન્ટ્સ ભૂલી જાવ! મગજ અને યાદશક્તિ માટે મગફળી બની શકે છે નવી 'મેજિક પિલ'
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
આઈફોન પર ઑટોગ્રાફ, નેટ બોલર્સ સાથે સેલ્ફી, અલીબાગમાં કોહલીનો જોવા મળ્યો ખાસ અંદાજ
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Eggs causes Cancer: શું ઈંડા ખાવાથી થાય છે કેન્સર? FSSAIનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
સ્થાનિક મહિલા ક્રિકેટરોની મેચ ફીમાં 2.5 ગણો કરાયો વધારો, BCCIએ કરી મોટી જાહેરાત
Embed widget