શોધખોળ કરો

Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા

કેટલીકવાર કેટલાક લોકો આત્મવિશ્વાસના અભાવે કામમાં ધ્યાન આપી શકતા નથી અને તેમને સફળતા મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

Self Confidence For Success: કેટલીકવાર કેટલાક લોકો આત્મવિશ્વાસના અભાવે કામમાં ધ્યાન આપી શકતા નથી અને તેમને સફળતા મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉણપને કારણે તે હંમેશા બીજાથી પાછળ રહે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમને સફળતા મળે  તો વાસ્તુશાસ્ત્રમાં આત્મવિશ્વાસ વધારવાના કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, જેને અપનાવીને જીવનમાં સફળતા મેળવી શકાય છે.

આ ઉપાયો અપનાવો

  • ઘરમાં ઓછામાં ઓછી બે ગોલ્ડફિશ ધરાવતું ફિશ એક્વેરિયમ રાખો. તેમને નિયમિત ભોજન આપો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ ઘણી હદ સુધી વધશે.
  • લિવિંગ રૂમમાં ઉગતા સૂર્ય અથવા દોડતા ઘોડાની તસવીર લગાવો, તેનાથી આત્મવિશ્વાસ વધે છે અને ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થાય છે.
  • શનિ યંત્રને ઘરમાં રાખો. શનિ યંત્રની સ્થાપના કરવાથી ન માત્ર શનિના અશુભ પ્રભાવોથી છુટકારો મળે છે, પરંતુ તેને ઘરના ખૂણામાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.
  • પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે, તેથી જમતી વખતે પૂર્વ તરફ મુખ કરો.આ બાજુ મુખ રાખીને ભોજન કરવાથી દેવતાઓના આશીર્વાદ અને સ્વાસ્થ્ય મળે છે અને આયુષ્ય વધે છે.
  • દરરોજ સવારે ઉઠીને ગાયત્રી મંત્રનો જાપ કરો. નિયમિત જાપ મનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ મંત્ર બુદ્ધિને તેજ બનાવે છે.
  • દરરોજ સવારે ભગવાન સૂર્યને જળ અર્પિત કરો. જળ ચઢાવવાથી આત્મવિશ્વાસ વધે છે.
  • હંમેશા તમારો સમય એવા લોકો સાથે વિતાવો જેઓ સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય.
  • એવા લોકોથી હંમેશા દૂર રહો જેઓ બીજામાં દોષ શોધે છે. આવા લોકો તમારો ઉત્સાહ ઓછો કરે છે.
  • ક્યારેય પણ ખાલી દિવાલની સામે ન બેસો કારણ કે તે તમારા આત્મવિશ્વાસને હલાવી શકે છે.
  • ઘરની બારીઓ હંમેશા ખુલ્લી રાખો. આમ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
  • ઘરની છત પર પક્ષીઓ માટે નિયમિત રીતે ચારો નાખો અને તેમાં પાણી ભરેલું રાખો.
  • ઘરના પ્રવેશદ્વાર પર લીંબુ અને લીલા મરચાં લટકાવી દો. જો લીંબુ સુકાઈ જાય તો તેને શનિવારે જ બદલી નાખો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Amit Shah in Ahmedabad: ઓલિમ્પિક્સ-2036ને લઇને અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું - તૈયારી રાખજો, અમદાવાદમાં....
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
Surat Crime: મિત્રતા, મજા અને પછી બ્લેકમેઈલ! સુરતના બિલ્ડરને ફસાવવા યુવતીએ અપનાવી આ ભયાનક રીત
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા
‘કિંગ કોહલી’નું વિરાટ પરાક્રમ: દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એકસાથે 10 મહારેકોર્ડ ધ્વસ્ત, સચિન તેંડુલકરને પણ પાછળ છોડ્યા
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જશે? 11 ડિસેમ્બર છેલ્લી તારીખ: SIR ફોર્મ ન ભર્યું હોય તો હવે શું કરવું? જાણો તમામ નિયમો
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
હવે આ દેશે અમેરિકાને આપ્યો મોટો ઝટકો! 'Hawk' ને બદલે ભારતની ઘાતક 'Akash' મિસાઈલ સિસ્ટમ ખરીદશે
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ
Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
Embed widget