શોધખોળ કરો

Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા

કેટલીકવાર કેટલાક લોકો આત્મવિશ્વાસના અભાવે કામમાં ધ્યાન આપી શકતા નથી અને તેમને સફળતા મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

Self Confidence For Success: કેટલીકવાર કેટલાક લોકો આત્મવિશ્વાસના અભાવે કામમાં ધ્યાન આપી શકતા નથી અને તેમને સફળતા મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉણપને કારણે તે હંમેશા બીજાથી પાછળ રહે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમને સફળતા મળે  તો વાસ્તુશાસ્ત્રમાં આત્મવિશ્વાસ વધારવાના કેટલાક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, જેને અપનાવીને જીવનમાં સફળતા મેળવી શકાય છે.

આ ઉપાયો અપનાવો

  • ઘરમાં ઓછામાં ઓછી બે ગોલ્ડફિશ ધરાવતું ફિશ એક્વેરિયમ રાખો. તેમને નિયમિત ભોજન આપો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ ઘણી હદ સુધી વધશે.
  • લિવિંગ રૂમમાં ઉગતા સૂર્ય અથવા દોડતા ઘોડાની તસવીર લગાવો, તેનાથી આત્મવિશ્વાસ વધે છે અને ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થાય છે.
  • શનિ યંત્રને ઘરમાં રાખો. શનિ યંત્રની સ્થાપના કરવાથી ન માત્ર શનિના અશુભ પ્રભાવોથી છુટકારો મળે છે, પરંતુ તેને ઘરના ખૂણામાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.
  • પૂર્વ દિશાને દેવતાઓની દિશા માનવામાં આવે છે, તેથી જમતી વખતે પૂર્વ તરફ મુખ કરો.આ બાજુ મુખ રાખીને ભોજન કરવાથી દેવતાઓના આશીર્વાદ અને સ્વાસ્થ્ય મળે છે અને આયુષ્ય વધે છે.
  • દરરોજ સવારે ઉઠીને ગાયત્રી મંત્રનો જાપ કરો. નિયમિત જાપ મનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ મંત્ર બુદ્ધિને તેજ બનાવે છે.
  • દરરોજ સવારે ભગવાન સૂર્યને જળ અર્પિત કરો. જળ ચઢાવવાથી આત્મવિશ્વાસ વધે છે.
  • હંમેશા તમારો સમય એવા લોકો સાથે વિતાવો જેઓ સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોય.
  • એવા લોકોથી હંમેશા દૂર રહો જેઓ બીજામાં દોષ શોધે છે. આવા લોકો તમારો ઉત્સાહ ઓછો કરે છે.
  • ક્યારેય પણ ખાલી દિવાલની સામે ન બેસો કારણ કે તે તમારા આત્મવિશ્વાસને હલાવી શકે છે.
  • ઘરની બારીઓ હંમેશા ખુલ્લી રાખો. આમ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
  • ઘરની છત પર પક્ષીઓ માટે નિયમિત રીતે ચારો નાખો અને તેમાં પાણી ભરેલું રાખો.
  • ઘરના પ્રવેશદ્વાર પર લીંબુ અને લીલા મરચાં લટકાવી દો. જો લીંબુ સુકાઈ જાય તો તેને શનિવારે જ બદલી નાખો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? જાણો કેવું રહેશે મુંબઈનું હવામાન
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
Embed widget