શોધખોળ કરો

Fourth Sawan Somwar 2023: ખૂબ જ શુભ યોગમાં થશે શ્રાવણના સોમવારની પૂજા, જાણો પૂજા વિધિ અને રુદ્રાભિષેક મુહૂર્ત 

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે, જે ભગવાન શિવની પૂજા, ઉપવાસ, ઉપાય વગેરે માટે સમર્પિત છે.

Fourth Sawan Somwar 2023: હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે, જે ભગવાન શિવની પૂજા, ઉપવાસ, ઉપાય વગેરે માટે સમર્પિત છે. એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પોતાના સમગ્ર પરિવાર સાથે પૃથ્વી પર ભ્રમણ કરે છે. એટલા માટે આ સમય દરમિયાન પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

જણાવી દઈએ કે આ વર્ષે શ્રાવણ મહિનો 04 જુલાઈ 2023 થી શરૂ થયો છે, જે 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. 19 વર્ષ બાદ આ વર્ષે શ્રાવણમાં અધિક માસ હોવાથી તેનો સમયગાળો બે મહિનાનો થઈ ગયો છે. અત્યાર સુધીમાં શ્રાવનનાં ત્રણ સોમવાર પસાર થઈ ચૂક્યાં છે અને 31 જુલાઈ, 2023ના રોજ શ્રાવન મહિનાના ચોથા સોમવારનું વ્રત કરવામાં આવશે.

શ્રાવણના ચોથા સોમવારે ત્રણ શુભ યોગ બને છે

શ્રાવણનો ચોથો સોમવાર પૂજા અને ઉપવાસની દૃષ્ટિએ ખૂબ જ શુભ રહેવાનો છે. આ દિવસે ત્રણ શુભ યોગ બનશે, જેમાં પૂજા કરવાથી શુભ ફળ મળશે. રવિ યોગ, પ્રીતિ યોગ અને વિષ્કંભ યોગ શ્રાવણના ચોથા સોમવારે રહેશે. રવિ યોગ સવારના 05:42 થી સાંજ 06:58 સુધી રહેશે અને વિષ્કંભ યોગ સવારના 11:05 થી રાત્રે 11:05 સુધી રહેશે અને આ દિવસે પ્રીતિ યોગનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ ત્રણ શુભ યોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોને શુભ ફળ મળશે.

શ્રાવણના ચોથા સોમવારે રૂદ્રાભિષેક માટે મુહૂર્ત

31મી જુલાઈ  શ્રાવણના ચોથા સોમવારે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો ખૂબ જ શુભ રહેશે, કારણ કે આ દિવસે શિવવાસ થશે. શિવવાસમાં રૂદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે. જોકે શિવવાસ વહેલી સવારે સમાપ્ત થશે. તેથી જ જેમને શ્રાવનના ચોથા સોમવારે રુદ્રાભિષેક કરવો હોય તેમણે સવારે 07.26 વાગ્યા સુધી રુદ્રાભિષેક કરવો જોઈએ. કારણ કે શિવવાસ 07:26 સુધી જ રહેશે.

શ્રાવણના ચોથા સોમવારે આ રીતે કરો પૂજા 

આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી ઉપવાસનું વ્રત લો અને કોઈ શુભ સમયે શિવ મંદિરમાં અથવા તમારા પોતાના પૂજા સ્થાનમાં જઈને શિવલિંગની પૂજા કરો. શિવલિંગ પર ગંગાજળ અથવા દૂધથી અભિષેક કરો અને પછી ચંદન, અક્ષત, સફેદ ફૂલ, બિલિપત્ર, ભાંગ,  ધતૂરા, ભસ્મ વગેરે ચઢાવો. મધ, ફળ, મીઠાઈ, સાકર અર્પણ કરવા સાથે ધૂપ-દીપ પ્રગટાવો અને ઘીનો દીવો કરો. સોમવાર વ્રત કથા વાંચો અથવા સાંભળો અને અંતે આરતી કરો.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદનIsrael Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget