શોધખોળ કરો

Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી

Guru Purnima: ગુરુના આપણા પર અનેક ઉપકાર છે. અનંત જન્મો સુધી આપણે તેમનું ઋણ ચૂકવી ન શકીએ.

 Guru Prinima Vachnamrut by Goswami 108 Shri Dwarkeshlalji Maharajshree Amreli: આજે વ્યાસ પૂર્ણિમા છે. આજના દિવસનો સંબંધ મહર્ષિ વેદ વ્યાસ સાથે છે.  વ્યાસજીએ જ્ઞાનનો જે દીપક પ્રજવલિત કર્યો છે તે આજદિન સુધી વ્યાસપીઠના માધ્યમથી દૈદિપ્યમાન છે. તેથી વ્યાસજીને વિશ્વના ગુરુ માનવામાં આવ્યા છે. વ્યાસ પૂર્ણિમાનો આ દિવસ આપણા ગુરુદેવને વંદન કરવાનો દિવસ છે. આપણા ગુરુદેવનું ઋણ ચૂકવવાનો, અભિવંદના કરવાનો દિવસ છે.

ગુરુ શબ્દમાં સમગ્ર વિશ્વનો જ્ઞાન, ખજાનો છૂપાયેલો છે

ગુરુના આપણા પર અનેક ઉપકાર છે. અનંત જન્મો સુધી આપણે તેમનું ઋણ ચૂકવી ન શકીએ. ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથી. ગુરુ શબ્દમાં સમગ્ર વિશ્વનો જ્ઞાન, ખજાનો છૂપાયેલો છે. ગુરુ એટલે અંધકારને દૂર કરનારા. વ્યક્તિના જીવનમાં બે પ્રકારના અંધકાર હોય છે. એક હોય છે અજ્ઞાનતાનો અંધકાર અને બીજો હોય છે માતાના ઉદરના ગર્ભનો અંધકાર, કહેવાય છે અજ્ઞાની અને અંધ બંને સમાન છે. બંનેને હાથ પકડીને રસ્તો બતાવનારા કોઈ જોઈએ ત્યારે જ તેઓ તેમના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. આપણા જીવનમાં અજ્ઞાનતાનો એવો અંધકાર છવાયો છે કે સર્વત્ર બ્રહ્મ હોવા છતાં પણ અજ્ઞાનતાના આવરણમાં આપણને પ્રભુનો અનુભવ થતો નથી. ગુરુ જ્ઞાનની જ્યોતિથી આપણા જીવનને પ્રજવલિત કરે છે. જે આપણા જીવનમાંથી અંધકારને દૂર કરે અને જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે તેને જ ગુરુ કહેવાય.


Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી

મંગલાચરણનો શ્લોક પણ ગુરુ ગીતામાંથી લેવામાં આવ્યો છે

બીજો હોય છે માતાના ઉદરનો અંધકાર. જીવ માતાના ઉદરમાં ગર્ભ સ્વરૂપે આવે છે, જન્મ લે છે, જીવન જીવે છે અને મૃત્યુ પામે છે ફરી માતાના ઉદરમાં આવે છે. જન્મ અને મરણનું પરિભ્રમણ સતત ચાલતું રહે છે. પોતાના જ્ઞાન દ્વારા માતાના ઉદરના અંધકારથી આપણને મુક્ત કરીને મોક્ષ પ્રાપ્તિ સુધી લઈ જાય, જીવનના તમામ અંધકાર દૂર કરે તેને જ ગુરુ કહેવાય. સ્કંદ પુરાણમાં ગુરુ ગીતા કહેવામાં આવી છે,જેમાં 300થી વધારે શ્લોક છે. સ્વયં શિવજીએ તેમના મુખથી ગુરુનું માહાત્મ્ય પ્રગટ કર્યુ છે. તેમાં પણ કહેવામાં આવ્યું છે કે અજ્ઞાનનો નાશ કરનારા, તેજ રૂપ જે બ્રહ્મ છે તે ગુરુ છે તેમાં કોઈ શંકા નથી. મંગલાચરણમાં આપણે વારંવાર શ્લોક બોલીએ છીએ તે શ્લોક – “અજ્ઞાનતિમિરાંધસ્ય, જ્ઞાનાંજનશલાકયા I ચક્ષરૂન્મીલિતં યેન, તસ્મૈ શ્રીગુરવે નમઃ” પણ ગુરુ ગીતામાંથી લેવામાં આવ્યો છે.

ગુરુ માત્ર પૂર્ણ નથી, પરિપૂર્ણ છે

અષાઢી પૂર્ણિમા આપણા ગુરુને વંદન કરવાનો પરમ દિવસ છે.પૂર્ણિમાનો સંબંધ ચંદ્ર સાથે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ પ્રકાશિત હોય છે. ગુરુ પણ આપણને પૂર્ણ કલાનો અનુભવ કરાવે છે. ગુરુ માત્ર પૂર્ણ નથી, પરિપૂર્ણ છે.

(સંકલનઃ મયુર ખૂંટ)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
Ration card: તમે ઘરે બેઠા પણ રાશન કાર્ડ KYC ઓનલાઈન કરી શકો, જાણો શું છે સરળ પ્રોસેસ
Ration card: તમે ઘરે બેઠા પણ રાશન કાર્ડ KYC ઓનલાઈન કરી શકો, જાણો શું છે સરળ પ્રોસેસ
8th Pay Commission: 12 મહિના પછી 8મું પગાર પંચ લાગુ થાય તો કેટલું મળશે એરિયર્સ? સમજો તમામ ગણિત
8th Pay Commission: 12 મહિના પછી 8મું પગાર પંચ લાગુ થાય તો કેટલું મળશે એરિયર્સ? સમજો તમામ ગણિત
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
Embed widget