શોધખોળ કરો

CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા

2026નું નવું વર્ષ દેશના કરોડો ગેસ ઉપભોક્તા માટે ખુશખબર લઈને આવ્યું છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડ ટેરિફમાં ઘટાડો જાહેર કર્યો છે. જેના પગલે 1 જાન્યુઆરી 2026થી CNG અને પીએનજીના ભાવમાં પ્રતિ યુનિટ બે રૂપિયાથી ત્રણ રૂપિયા સુધીનો ઘટાડો થશે. PNGRBના એક સભ્યએ કહ્યું કે નવા ટેરિફ માળખાથી પરિવહન ક્ષેત્રને અને ગૃહિણીઓના કિચન બજેટને સીધો લાભ મળશે. અગાઉ 2023માં લાગુ જૂની સિસ્ટમ હેઠળ ગેસના ભાવ ત્રણ જુદા-જુદા અંતર આધારિત ઝોન પર નિર્ભર હતા. 200 કિમી સુધી 42 રૂપિયા, 300થી 1200 કિમી સુધી 80 રૂપિયા અને 1200થી વધુના અંતર માટે 107 રૂપિયા ટેરિફ હતો. હવે ઘટાડીને બે ઝોન કરી દેવાયા.

નવી વ્યવસ્થા હેઠળ ઝોન-1 માટે દરને તર્કસંગત બનાવતા 54 રૂપિયા નક્કી કરાયા છે. જે અગાઉ 80થી 107 રૂપિયા સુધી હતા. આ સરળીકરણ સમગ્ર ભારતમાં સમાન રીતે લાગુ થશે. આ નિર્ણયની અસર દેશના 312 ભૌગોલિક ક્ષેત્રોમાં કાર્યરત 40 સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ પર પડશે. સરકારે સાફ નિર્દેશ આપ્યા છે કે ઘટાડેલા દરનો પૂરો લાભ સીધો સામાન્ય ઉપભોક્તાઓ સુધી પહોંચાડવામાં આવે. કંપનીઓ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડાનો લાભ જનતાને આપી રહી છે કે નહીં તેના પર નિયામક બોર્ડ પોતે નજર રાખશે. સીએનજી અને પીએનજીના ભાવ ઘટવાથી ખાનગી સીએનજી વાહનો અને સીએનજી ટેક્સીચાલકો ઉપરાંત રસોઈ માટે પીએનજી ઉપયોગમાં લેતા પરિવારને ફાયદો થશે. PNGRB માત્ર રેગ્યુલેટરની નહીં પરંતું ફેસિલિટેટરની ભૂમિકા પણ નિભાવી રહ્યું છે. સીએનજી અને પીએનજી માટે સસ્તો અને રેશનલાઈઝડ ગેસ આપવાની સરકારની પહેલથી દેશભરમાં પ્રાકૃતિક ગેસના ઉપયોગમાં ઝડપી વૃદ્ધિની ધારણા છે.

સમાચાર વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget