શોધખોળ કરો

પારિવારિક કંકાસ દૂર કરવાનો આ ઉપાય છે ખૂબ ચમત્કારી, ચપટી કેસર અને પાણીથી દૂર થશે કલેશ

ઘરમાં સતત લડાઈ-ઝઘડાની સ્થિતિમાંથી તરત છુટકારો મેળવવા માટે કેસરનો ઉપાય ખૂબ લાભકારી છે.

ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા વ્યક્તિ પૂજા પાઠ અને ભગવાનનું ધ્યાન ધરે છે. પરંતુ પરિવારનો કંકાસ માણસનું સુખ ચેન અને માનસિક શાંતિ છીનવી લે છે. શાંત અને ખુશાલી ભર્યુ જીવન માટે ઘરમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોવો જરૂરી છે. પરિવારના કલહ-કલેશથી છૂટકારો મેળવવા શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે.

આ ઉપાયોથી દૂર કરો પારિવારિક કંકાસ

  • ઘરમાં સતત લડાઈ-ઝઘડાની સ્થિતિમાંથી તરત છુટકારો મેળવવા માટે કેસરનો ઉપાય ખૂબ લાભકારી છે. આ માટે ચપટી કેસને પાણીમાં નાંખીને તેનાથી સ્નાન કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. આ ઉપરાંત કેસરવાળું દૂધ પીવાથી માનસિક શાંતિ રહે છે.
  • ઘર કે મંદિરમાં જઈને હનુમાનજીની તસવીર સામે દીપક પ્રગટાવવાથી કલહ-કંકાસથી છૂટકારો મળે છે. આવું સતત સાત મંગળવાર સુધી કરવાનુ હોય છે. દીપકની સાથે અષ્ટગંધ પ્રગટાવો. તેનાથી ઘરમાં સુખ શાંતિ રહેશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
  • ઘરનો કલેશ દૂર કરવા માટે રાત્રે સૂતા બપહેલા કપૂરનો એક ટુકડો ગાયના ઘીમાં ડૂબાડીને પ્રગટાવો. કપૂરને પીળા વર્તનમાં પ્રગટાવાથી વધારે લાભ મળે છે. સપ્તાહમાં એક દિવસ ઘરમાં ગૂગળનો ધૂપ પણ કરી શકો છો. તેનાથી ઘરમાં શાંતિ બની રહે છે અને માનસિક શાંતિ મળે છે.
  • શાસ્ત્રો મુજબ ઘરમાં પોતા મારતી વખતે પાણીમાં મીઠું ભેળવવાથી નકરાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં સતત કલેશ રહેતો હોય તો દર મહિને સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે અને મન પ્રસન્ન રહે છે.

Disclaimer: અહીંયા આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

ઘરમાં પૂજા બાદ શંખ વગાડતા પહેલા જાણી લો આ નિયમો, નહીંતર થઈ શકે છે......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Mangal Gochar 2026: મંગળ ગ્રહે રાશિ બદલી મીન રાશિમાં પ્રવેશ કર્યો, 11 મે સુધી ફાયદામાં રહેશે આ રાશિઓ 
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની પહેલી પોસ્ટ: આ ઇમોજી સાથે શેર કર્યો વીડિયો
Embed widget