શોધખોળ કરો

પારિવારિક કંકાસ દૂર કરવાનો આ ઉપાય છે ખૂબ ચમત્કારી, ચપટી કેસર અને પાણીથી દૂર થશે કલેશ

ઘરમાં સતત લડાઈ-ઝઘડાની સ્થિતિમાંથી તરત છુટકારો મેળવવા માટે કેસરનો ઉપાય ખૂબ લાભકારી છે.

ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા વ્યક્તિ પૂજા પાઠ અને ભગવાનનું ધ્યાન ધરે છે. પરંતુ પરિવારનો કંકાસ માણસનું સુખ ચેન અને માનસિક શાંતિ છીનવી લે છે. શાંત અને ખુશાલી ભર્યુ જીવન માટે ઘરમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોવો જરૂરી છે. પરિવારના કલહ-કલેશથી છૂટકારો મેળવવા શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે.

આ ઉપાયોથી દૂર કરો પારિવારિક કંકાસ

  • ઘરમાં સતત લડાઈ-ઝઘડાની સ્થિતિમાંથી તરત છુટકારો મેળવવા માટે કેસરનો ઉપાય ખૂબ લાભકારી છે. આ માટે ચપટી કેસને પાણીમાં નાંખીને તેનાથી સ્નાન કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. આ ઉપરાંત કેસરવાળું દૂધ પીવાથી માનસિક શાંતિ રહે છે.
  • ઘર કે મંદિરમાં જઈને હનુમાનજીની તસવીર સામે દીપક પ્રગટાવવાથી કલહ-કંકાસથી છૂટકારો મળે છે. આવું સતત સાત મંગળવાર સુધી કરવાનુ હોય છે. દીપકની સાથે અષ્ટગંધ પ્રગટાવો. તેનાથી ઘરમાં સુખ શાંતિ રહેશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
  • ઘરનો કલેશ દૂર કરવા માટે રાત્રે સૂતા બપહેલા કપૂરનો એક ટુકડો ગાયના ઘીમાં ડૂબાડીને પ્રગટાવો. કપૂરને પીળા વર્તનમાં પ્રગટાવાથી વધારે લાભ મળે છે. સપ્તાહમાં એક દિવસ ઘરમાં ગૂગળનો ધૂપ પણ કરી શકો છો. તેનાથી ઘરમાં શાંતિ બની રહે છે અને માનસિક શાંતિ મળે છે.
  • શાસ્ત્રો મુજબ ઘરમાં પોતા મારતી વખતે પાણીમાં મીઠું ભેળવવાથી નકરાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં સતત કલેશ રહેતો હોય તો દર મહિને સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે અને મન પ્રસન્ન રહે છે.

Disclaimer: અહીંયા આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

ઘરમાં પૂજા બાદ શંખ વગાડતા પહેલા જાણી લો આ નિયમો, નહીંતર થઈ શકે છે......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક

વિડિઓઝ

Aravalli Hills Judgment: અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Gujarat Government: ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, FRCએ આ શાળાની ફી ઓનલાઈન કરી જાહેર
Yogesh Patel: વડોદરાના MLA યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ
Gujarat Weather Update | રાજ્યમાં નવા વર્ષના પ્રારંભે જ કાતિલ ઠંડીનો થશે અહેસાસ
Surendranagar news: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
અરવલ્લી પર્વતમાળા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ,100 મીટર વાળી નવી પરિભાષા પર રોક
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં ગગડશે તાપમાનનો પારો, હાડ થીજાવતી ઠંડીનું એલર્ટ
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
Unnao Rape Case: દોષિત કુલદીપ સેંગરને SCનો ઝટકો, જામીન અને સજા સ્થગિત કરવાના નિર્ણય પર લગાવી રોક
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
ફી મુદ્દે હવે ખાનગી શાળાઓની નહીં ચાલે મનમાની, 5700થી વધુ શાળાની ફી ઓનલાઈન જાહેર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
Silver Rate Today: ચાંદીમાં જબરદસ્ત ઉછાળો, કિંમત પહેલી વખત 2.50 લાખને પાર
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
આંધ્રપ્રદેશમાં ટાટા-એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ, બે કોચ બળીને ખાખ, એકનું મોત
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા
Embed widget