શોધખોળ કરો

પારિવારિક કંકાસ દૂર કરવાનો આ ઉપાય છે ખૂબ ચમત્કારી, ચપટી કેસર અને પાણીથી દૂર થશે કલેશ

ઘરમાં સતત લડાઈ-ઝઘડાની સ્થિતિમાંથી તરત છુટકારો મેળવવા માટે કેસરનો ઉપાય ખૂબ લાભકારી છે.

ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા વ્યક્તિ પૂજા પાઠ અને ભગવાનનું ધ્યાન ધરે છે. પરંતુ પરિવારનો કંકાસ માણસનું સુખ ચેન અને માનસિક શાંતિ છીનવી લે છે. શાંત અને ખુશાલી ભર્યુ જીવન માટે ઘરમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોવો જરૂરી છે. પરિવારના કલહ-કલેશથી છૂટકારો મેળવવા શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે.

આ ઉપાયોથી દૂર કરો પારિવારિક કંકાસ

  • ઘરમાં સતત લડાઈ-ઝઘડાની સ્થિતિમાંથી તરત છુટકારો મેળવવા માટે કેસરનો ઉપાય ખૂબ લાભકારી છે. આ માટે ચપટી કેસને પાણીમાં નાંખીને તેનાથી સ્નાન કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. આ ઉપરાંત કેસરવાળું દૂધ પીવાથી માનસિક શાંતિ રહે છે.
  • ઘર કે મંદિરમાં જઈને હનુમાનજીની તસવીર સામે દીપક પ્રગટાવવાથી કલહ-કંકાસથી છૂટકારો મળે છે. આવું સતત સાત મંગળવાર સુધી કરવાનુ હોય છે. દીપકની સાથે અષ્ટગંધ પ્રગટાવો. તેનાથી ઘરમાં સુખ શાંતિ રહેશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
  • ઘરનો કલેશ દૂર કરવા માટે રાત્રે સૂતા બપહેલા કપૂરનો એક ટુકડો ગાયના ઘીમાં ડૂબાડીને પ્રગટાવો. કપૂરને પીળા વર્તનમાં પ્રગટાવાથી વધારે લાભ મળે છે. સપ્તાહમાં એક દિવસ ઘરમાં ગૂગળનો ધૂપ પણ કરી શકો છો. તેનાથી ઘરમાં શાંતિ બની રહે છે અને માનસિક શાંતિ મળે છે.
  • શાસ્ત્રો મુજબ ઘરમાં પોતા મારતી વખતે પાણીમાં મીઠું ભેળવવાથી નકરાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરમાં સતત કલેશ રહેતો હોય તો દર મહિને સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે અને મન પ્રસન્ન રહે છે.

Disclaimer: અહીંયા આપવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

ઘરમાં પૂજા બાદ શંખ વગાડતા પહેલા જાણી લો આ નિયમો, નહીંતર થઈ શકે છે......

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
કેમ કાશીમાં મૃત્યુને મોક્ષનું દ્વાર માનવામાં આવે છે? જાણો તેની પાછળનું રહસ્ય
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર
Embed widget