શોધખોળ કરો

Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ

Uthani Ekadashi 2024: દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ ચાર મહિનાની ઊંઘ પછી જાગે છે. હિન્દુ સમુદાયમાં આ દિવસથી શુભ કાર્યોની શરૂઆત થાય છે.

Dev Uthi Ekadashi 2024: સનાતન ધર્મમાં દેવ ઉઠી એકાદશી(Dev Uthi Ekadashi)ને પૂજાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ (lord Vishnu)ચાર્તુમાસ પછી યોગનિદ્રામાંથી જાગે છે. દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસથી લગ્ન, મુંડન અને અન્ય શુભ કાર્યક્રમો ફરી શરૂ થાય છે. ચાલો જાણીએ કે આ વર્ષે દેવઉઠી એકાદશી  (Dev Uthi Ekadashi) કયા દિવસે આવી રહી છે.

દેવઉઠી એકાદશી ક્યારે છે? (When is Dev Uthi Ekadashi 2024)

આ વર્ષે એટલે કે 2024માં કારતક માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત 12 નવેમ્બરે મનાવવામાં આવશે. એકાદશી તિથિ 11 નવેમ્બરે સાંજે 6.46 વાગ્યે શરૂ થઈ રહી છે અને 12 નવેમ્બરે સાંજે 4.04 વાગ્યે સમાપ્ત થશે. જો ઉદયા તિથિ અનુસાર જોવામાં આવે તો દેવઉઠી એકાદશીનું વ્રત અને પૂજા 12 નવેમ્બરે કરવામાં આવશે. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ એટલે કે ભગવાન શ્રી હરિની પૂજા કરવાનો શુભ સમય સવારે 6.42થી શરૂ થઈ રહ્યો છે. આ પછી 7.42 મિનિટથી સર્વાર્થ સિદ્ધિ યોગ પણ જોવા મળી રહ્યો છે, જેમાં પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

દેવઉઠી એકાદશીનું શું મહત્વ છે? (Importance of Dev Uthi Ekadashi)

એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ, જે ચાર મહિના સુધી નિદ્રાધીન હતા, તેઓ શીર સાગરમાં ઊંઘમાંથી જાગી જાય છે. આ દિવસે, હિંદુ સમુદાયમાં, લગ્ન, સગાઈ, મુંડન, ગૃહસ્કાર વગેરે જેવા શુભ કાર્યો પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવે છે અને શુભ કાર્યો ફરી શરૂ થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને સાંસારિક પાપોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. એકાદશીના દિવસે ઉપવાસ કરનારા ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને સાંસારિક પાપોથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે તુલસીની પણ પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચો...

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
16 જુલાઈથી સૂર્ય ગોચરને કારણે રાહુ-કેતુ થશે એક્ટિવ, આ 3 રાશિઓને થઈ શકે છે આર્થિક નુકસાન
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ
Gupt Navratri 2026:આષાઢ ગુપ્ત નવરાત્રીમાં બની રહ્યો છે દુર્લભ 'શશ-મહાલક્ષ્મી' યોગ, જાણો ધાર્મિક મહત્ત્વ

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
Embed widget