શોધખોળ કરો

શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શંકરને આ વસ્તુઓથી અભિષેક કરો, થઈ જશો માલામાલ  

દેવોના દેવ મહાદેવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં દરરોજ મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ સાથે મંદિરોમાં કીર્તન-ભજન અને શિવ કથાનું આયોજન કરવામાં આવે છે.

દેવોના દેવ મહાદેવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં દરરોજ મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ સાથે મંદિરોમાં કીર્તન-ભજન અને શિવ કથાનું આયોજન કરવામાં આવે છે. સાધકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે સાવન સોમવારે ઉપવાસ રાખે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન શંકરને જળાભિષેક કરે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન શિવનો જળાભિષેક કરવાથી સાધકને મનોવાંછિત ફળ મળે છે. જો તમે પણ ભગવાન શિવની કૃપા મેળવવા ઈચ્છતા હોવ તો  શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભગવાન શિવને આ વસ્તુઓથી અભિષેક કરો.    

શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. તમારા ઘરની નજીક સ્થિત શિવ મંદિરમાં જઈ ભગવાન ભોળાનાથને ગંગા જળ,  દૂધ, દહીં, મધથી અભિષેક કરો. 

મહાદેવને પદાર્થથી કરો અભિષેક

  • જો તમે જંગમ સંપત્તિ મેળવવા માંગતા હોવ તો શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવને દહીંનો અભિષેક કરો.
  • ધન પ્રાપ્તિ માટે શ્રાવણના સોમવારે ભગવાન શિવને શેરડીના રસનો અભિષેક કરો.
  • સાત્વિક વિચારધારાના લોકોએ ભગવાન શિવને ગંગાના જળથી અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી સાધક પર ભગવાન શિવની વિશેષ કૃપા વરસે છે.
  • જો તમે મોક્ષ મેળવવા ઈચ્છતા હોવ તો શ્રાવનના પહેલા સોમવારે તીર્થયાત્રા દરમિયાન લાવેલા ગંગા જળથી ભગવાન શિવનો અભિષેક કરો.
  • શારીરિક અને માનસિક કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે શ્રાવન સોમવારના દિવસે પાણીમાં ચંદન  નાખીને ભગવાન શિવનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે.
  • નવવિવાહિત મહિલાઓએ સંતાન પ્રાપ્તિ માટે શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવો જોઈએ.
  •  જો કોઈ વ્યક્તિને નજીવો તાવ કે શારીરિક પીડા રહેતી હોય તો શ્રાવણના  સોમવારે ભગવાન શિવને ગંગાજળનો અભિષેક કરો અને મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરો.
  • જો તમે શત્રુને હરાવવા માંગતા હોવ તો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ગંગાના જળમાં સરસવનું તેલ મિક્સ કરીને અભિષેક કરો. આ ઉપાય કરવાથી શત્રુઓનું દમન થાય છે.
  •  કોઈ વિશેષ કાર્યમાં સફળતા મેળવવા માટે શ્રાવન સોમવારે ભગવાન શિવને કેસર મિશ્રિત દૂધનો અભિષેક કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Year Ender 2025: હેન્ડહેલ્ડ કન્સોલથી લઈને AI ચશ્મા સુધી, આ વર્ષે આ 5 ગેજેટ્સે માર્કેટમાં મચાવી ધૂમ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય
Embed widget