શોધખોળ કરો

Mahashivratri 2024: મહાશિવરાત્રી પર શું ઘરમાં શિવલિંગની પૂજા કરવી જોઇએ? જાણો શું છે નિયમો?

Mahashivratri 2024: શિવલિંગ પર જળાભિષેક કરવાથી ભોલેનાથ ભક્તો પર પોતાના આશીર્વાદ વરસાવે છે.

Mahashivratri 2024: શિવલિંગને લઈને કેટલાક લોકોની માન્યતા છે કે ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ. તેથી મોટાભાગના લોકો મહાશિવરાત્રી પર નજીકના શિવ મંદિરોમાં અભિષેક કરવા જાય છે. જોકે શિવલિંગને ઘરમાં રાખવાથી કોઈ નુકસાન નથી, પરંતુ ભગવાન શિવના શક્તિશાળી પ્રતીક એવા શિવલિંગને ઘરમાં જ સ્થાપિત ત્યારે જ  કરવું જોઈએ જો આપણે તેનો દરરોજ અને નિયમિત રીતે જળાભિષેક કરીએ. જો સમયના અભાવે કે સ્વાસ્થ્ય વગેરેના કારણે શિવલિંગ પર નિયમિત જળાભિષેક ન કરવામાં આવે તો શિવલિંગ ઘરમાં ન રાખવું જોઈએ. નહિંતર તમારે ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે અથવા કોઈ મોટા અનિષ્ઠનો સામનો કરવો પડી શકે છે. અહીં અમે વાત કરીશું કે જો ઘરમાં શિવલિંગ હોય તો કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે હિન્દુ માન્યતાઓ અનુસાર શિવલિંગ પર જળાભિષેક કરવાથી ભોલેનાથ ખૂબ જ ઝડપથી ભક્ત પર પોતાના આશીર્વાદ વરસાવે છે.

* શિવપુરાણ અનુસાર શિવલિંગને ઘરમાં સ્થાપિત કરવાથી કોઈ દોષ નથી, પરંતુ ધ્યાન રાખો કે ઘરમાં હાથના અંગૂઠાના પહેલાં ભાગથી મોટું શિવલિંગ રાખવું જોઇએ નહીં. ખૂબ મોટા કદના શિવલિંગની પૂજા કરવાથી અશુભ ફળ મળે છે. મોટું શિવલિંગ માત્ર મંદિરોમાં જ સ્થાપિત કરવું જોઈએ, ઘર માટે નાનું શિવલિંગ શુભ રહે છે. શિવ પુરાણ અનુસાર, શિવલિંગ સાથે જ ગણેશજી, દેવી પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદીની નાની પ્રતિમા પણ રાખવી જોઈએ.

* ભગવાન શિવનો જળાભિષેક કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે શિવલિંગ પર સ્ટીલ કે લોખંડના વાસણથી જળાભિષેક ન કરવો જોઈએ. આ અશુભતાનો સંકેત આપી શકે છે. હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર તાંબાના વાસણથી જ જળાભિષેક કરવો વધુ સારું છે, જો તાંબાનું વાસણ ઉપલબ્ધ ન હોય તો પિત્તળના વાસણનો પણ ઉપયોગ કરી શકાય છે.

* ઘરમાં શિવલિંગની સ્થાપના કરતા પહેલા જળાભિષેક તમારા ચહેરાને ઉત્તર દિશા તરફ રાખીને કરો. આનાથી વિપરીત ભૂલથી પણ પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફ મુખ કરીને શિવલિંગનો જળાભિષેક ન કરવો જોઈએ. નિયમિત રીતે જળાભિષેક કરવાથી ભગવાન શિવની સાથે સાથે માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

* ઘરમાં ભગવાન શિવની મૂર્તિ કે પ્રતિમા લગાવતા સમયે એ વાતનું ધ્યાન રાખો કે ભગવાન શિવની તસવીર કે પ્રતિમા ક્રોધિત મુદ્રામાં ન હોય. આવા ચિત્રો અથવા મૂર્તિઓના કારણે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા અને વિખવાદ થાય છે

* મહાશિવરાત્રીના દિવસે જળાભિષેક કરતા પહેલા શિવલિંગને થાળીમાં રાખો, જળાભિષેકનું પાણી અથવા દૂધ, દહીં જે થાળીમાં પડે છે તેને ફ્લાવર પોટમાં નાખો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Embed widget