શોધખોળ કરો

Vastu Tips: પૂજા રુમમાંથી તાત્કાલિક હટાવી દો આ વસ્તુઓ, નહી તો જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ

મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિરની પવિત્રતા જાળવવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Mandir Vastu Tips  : મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિરની પવિત્રતા જાળવવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર મંદિરની આસપાસ કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ, નહીં તો વ્યક્તિને નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

ઘણા લોકો ઘરના મંદિરમાં ધાર્મિક પુસ્તકો રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં ક્યારેય વિકૃત અથવા જૂના ધાર્મિક પુસ્તકો ન રાખવા જોઈએ. કારણ કે આમ કરવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. જેથી મંદિરમાં જૂના ધાર્મિક પુસ્તકો રાખવા જોઈએ નહીં. 

ભૂલથી પણ મંદિરની પાસે પોતાના પૂર્વજોની તસવીરો ન લગાવવી જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાનનું અપમાન થાય છે. ધ્યાનમાં રાખો કે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. જેથી મંદિરમાંથી પૂર્વજોની તસવીરોને હટાવી લેવી જોઈએ. 

પૂજા દરમિયાન મુખ્યત્વે ફૂલો પણ ચઢાવવામાં આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે મંદિરમાં સૂકા ફૂલ ન રાખવા જોઈએ. કારણ કે આમ કરવાથી જીવનમાં ઉદાસીનતા વધવા લાગે છે. તેથી થોડા સમય પછી મંદિરમાંથી ચઢાવેલા ફૂલોને દૂર કરો. આ સાથે જ મંદિરમાં શંખ ​​રાખવો શુભ માનવામાં આવે છે. પરંતુ જો મંદિરમાં એક કરતા વધારે શંખ રાખો છો તો વાસ્તુ મુજબ યોગ્ય નથી માનવામાં આવતું. આમ કરવાથી તમારે વાસ્તુ દોષોનો સામનો કરવો પડી શકે છે.

શનિદેવ હિંદુ ધર્મના મુખ્ય દેવતા પણ છે, પરંતુ તેમની મૂર્તિ મંદિરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી. આમ કરવાથી શનિદેવની ક્રૂર નજર તમારા અને તમારા પરિવારના સભ્યો પર પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે મંદિરની આસપાસ કચરો વગેરે એકત્રિત ન કરવું જોઈએ. આના કારણે તમારે નકારાત્મક પરિણામોનો પણ સામનો કરવો પડી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે?
Chandra Grahan 2026 : આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, જાણો ભારતમાં કેટલા વાગ્યે દેખાશે?
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Chandra grahan 2026: કાલે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો ભારતમાં ક્યારે દેખાશે અને ક્યારે શરુ થશે સૂતક 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Gajkesari Yog: આગામી 54 કલાક સુધી રહેશે ગજકેસરી રાજયોગ! આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget