શોધખોળ કરો

Vastu Tips: પૂજા રુમમાંથી તાત્કાલિક હટાવી દો આ વસ્તુઓ, નહી તો જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ

મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિરની પવિત્રતા જાળવવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Mandir Vastu Tips  : મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિરની પવિત્રતા જાળવવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર મંદિરની આસપાસ કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ, નહીં તો વ્યક્તિને નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

ઘણા લોકો ઘરના મંદિરમાં ધાર્મિક પુસ્તકો રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં ક્યારેય વિકૃત અથવા જૂના ધાર્મિક પુસ્તકો ન રાખવા જોઈએ. કારણ કે આમ કરવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. જેથી મંદિરમાં જૂના ધાર્મિક પુસ્તકો રાખવા જોઈએ નહીં. 

ભૂલથી પણ મંદિરની પાસે પોતાના પૂર્વજોની તસવીરો ન લગાવવી જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાનનું અપમાન થાય છે. ધ્યાનમાં રાખો કે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. જેથી મંદિરમાંથી પૂર્વજોની તસવીરોને હટાવી લેવી જોઈએ. 

પૂજા દરમિયાન મુખ્યત્વે ફૂલો પણ ચઢાવવામાં આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે મંદિરમાં સૂકા ફૂલ ન રાખવા જોઈએ. કારણ કે આમ કરવાથી જીવનમાં ઉદાસીનતા વધવા લાગે છે. તેથી થોડા સમય પછી મંદિરમાંથી ચઢાવેલા ફૂલોને દૂર કરો. આ સાથે જ મંદિરમાં શંખ ​​રાખવો શુભ માનવામાં આવે છે. પરંતુ જો મંદિરમાં એક કરતા વધારે શંખ રાખો છો તો વાસ્તુ મુજબ યોગ્ય નથી માનવામાં આવતું. આમ કરવાથી તમારે વાસ્તુ દોષોનો સામનો કરવો પડી શકે છે.

શનિદેવ હિંદુ ધર્મના મુખ્ય દેવતા પણ છે, પરંતુ તેમની મૂર્તિ મંદિરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી. આમ કરવાથી શનિદેવની ક્રૂર નજર તમારા અને તમારા પરિવારના સભ્યો પર પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે મંદિરની આસપાસ કચરો વગેરે એકત્રિત ન કરવું જોઈએ. આના કારણે તમારે નકારાત્મક પરિણામોનો પણ સામનો કરવો પડી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Embed widget