શોધખોળ કરો

Vastu Tips: પૂજા રુમમાંથી તાત્કાલિક હટાવી દો આ વસ્તુઓ, નહી તો જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ

મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિરની પવિત્રતા જાળવવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Mandir Vastu Tips  : મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિરની પવિત્રતા જાળવવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર મંદિરની આસપાસ કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ, નહીં તો વ્યક્તિને નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

ઘણા લોકો ઘરના મંદિરમાં ધાર્મિક પુસ્તકો રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં ક્યારેય વિકૃત અથવા જૂના ધાર્મિક પુસ્તકો ન રાખવા જોઈએ. કારણ કે આમ કરવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. જેથી મંદિરમાં જૂના ધાર્મિક પુસ્તકો રાખવા જોઈએ નહીં. 

ભૂલથી પણ મંદિરની પાસે પોતાના પૂર્વજોની તસવીરો ન લગાવવી જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાનનું અપમાન થાય છે. ધ્યાનમાં રાખો કે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. જેથી મંદિરમાંથી પૂર્વજોની તસવીરોને હટાવી લેવી જોઈએ. 

પૂજા દરમિયાન મુખ્યત્વે ફૂલો પણ ચઢાવવામાં આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે મંદિરમાં સૂકા ફૂલ ન રાખવા જોઈએ. કારણ કે આમ કરવાથી જીવનમાં ઉદાસીનતા વધવા લાગે છે. તેથી થોડા સમય પછી મંદિરમાંથી ચઢાવેલા ફૂલોને દૂર કરો. આ સાથે જ મંદિરમાં શંખ ​​રાખવો શુભ માનવામાં આવે છે. પરંતુ જો મંદિરમાં એક કરતા વધારે શંખ રાખો છો તો વાસ્તુ મુજબ યોગ્ય નથી માનવામાં આવતું. આમ કરવાથી તમારે વાસ્તુ દોષોનો સામનો કરવો પડી શકે છે.

શનિદેવ હિંદુ ધર્મના મુખ્ય દેવતા પણ છે, પરંતુ તેમની મૂર્તિ મંદિરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી. આમ કરવાથી શનિદેવની ક્રૂર નજર તમારા અને તમારા પરિવારના સભ્યો પર પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે મંદિરની આસપાસ કચરો વગેરે એકત્રિત ન કરવું જોઈએ. આના કારણે તમારે નકારાત્મક પરિણામોનો પણ સામનો કરવો પડી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
Horoscope Today : મંગળવારે આ ત્રણ રાશિઓ પર ભગવાન હનુમાનજીની રહેશે કૃપા, જાણો આજનું રાશિફળ
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
ચંદ્ર ગોચર: 26 જૂનથી ચંદ્રએ બદલી રાશિ, વૃષભ-સિંહ સહિત 3 રાશિઓને મળશે શુભ પરિણામ 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 
જૂલાઈમાં સૂર્ય-શનિ સહિત 4 ગ્રહ બદલશે ચાલ, જાણો કઈ રાશિઓ માટે શુભ અને કોણે રહેવું પડશે સાવધાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન
2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
Embed widget