શોધખોળ કરો

Vastu Tips: પૂજા રુમમાંથી તાત્કાલિક હટાવી દો આ વસ્તુઓ, નહી તો જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ

મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિરની પવિત્રતા જાળવવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.

Mandir Vastu Tips  : મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મંદિરની પવિત્રતા જાળવવા માટે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર મંદિરની આસપાસ કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ, નહીં તો વ્યક્તિને નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

ઘણા લોકો ઘરના મંદિરમાં ધાર્મિક પુસ્તકો રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં ક્યારેય વિકૃત અથવા જૂના ધાર્મિક પુસ્તકો ન રાખવા જોઈએ. કારણ કે આમ કરવાથી નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. જેથી મંદિરમાં જૂના ધાર્મિક પુસ્તકો રાખવા જોઈએ નહીં. 

ભૂલથી પણ મંદિરની પાસે પોતાના પૂર્વજોની તસવીરો ન લગાવવી જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાનનું અપમાન થાય છે. ધ્યાનમાં રાખો કે વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. જેથી મંદિરમાંથી પૂર્વજોની તસવીરોને હટાવી લેવી જોઈએ. 

પૂજા દરમિયાન મુખ્યત્વે ફૂલો પણ ચઢાવવામાં આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે મંદિરમાં સૂકા ફૂલ ન રાખવા જોઈએ. કારણ કે આમ કરવાથી જીવનમાં ઉદાસીનતા વધવા લાગે છે. તેથી થોડા સમય પછી મંદિરમાંથી ચઢાવેલા ફૂલોને દૂર કરો. આ સાથે જ મંદિરમાં શંખ ​​રાખવો શુભ માનવામાં આવે છે. પરંતુ જો મંદિરમાં એક કરતા વધારે શંખ રાખો છો તો વાસ્તુ મુજબ યોગ્ય નથી માનવામાં આવતું. આમ કરવાથી તમારે વાસ્તુ દોષોનો સામનો કરવો પડી શકે છે.

શનિદેવ હિંદુ ધર્મના મુખ્ય દેવતા પણ છે, પરંતુ તેમની મૂર્તિ મંદિરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી. આમ કરવાથી શનિદેવની ક્રૂર નજર તમારા અને તમારા પરિવારના સભ્યો પર પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે મંદિરની આસપાસ કચરો વગેરે એકત્રિત ન કરવું જોઈએ. આના કારણે તમારે નકારાત્મક પરિણામોનો પણ સામનો કરવો પડી શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતા અને ધારણાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
Vehicle Purchase Muhurat 2026: જુલાઈમાં ગાડી ખરીદવી છે ? અહીં જાણી લો વાહન ખરીદીના શુભ મુહૂર્ત
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
રાહુની મહાદશા 2 રાશિઓને અપાવશે રાજયોગ જેવા પરિણામ, બસ કરવું પડશે આ કામ 
2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 
2 જૂલાઈએ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓએ રહેવું પડશે સાવધાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ બીજી ટી20 મેચમાં પણ વરસાદનું વિઘ્ન, જાણો કેવું રહેશે હવામાન
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
Shukra Transit: કાલથી આ રાશિઓનું વધશે ટેન્શન! શુક્ર ગોચરથી આવશે મુશ્કેલીઓ 
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
બેંક FD કરતા વધુ ફાયદો! પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં ₹3 લાખના બની જશે ₹3,70,551
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Embed widget